Webdunia - Bharat's app for daily news and videos

Install App

Travelling સમયે તમને ઉલ્ટી કે ઉબકા આવે છે ? તો ઘરેથી નીકળતા પહેલા કરો આ ઉપાય

Webdunia
સોમવાર, 6 મે 2019 (06:04 IST)
અનેક લોકોને મોટાભાગે યાત્રા દરમિયાન માથામાં દુખાવો, ઉલ્ટે કે પેટમાં દુ:ખાવાની ફરિયાદ રહે છે.  આ કારણે હંમેશા જ તેમની યાત્રા ખરાબ થઈ જાય છે અને તેઓ યાત્રાને એંજોય નથી કરી શકતા.   જેને કારણે યાત્રા દરમિયાન જરૂર કરતા વધુ થાક અને સુસ્તી થઈ જાય છે. પણ જો કેટલાક સહેલા ઉપાયો કરવામાં આવે તો આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આવો જાણીએ આવા સમયે આ બધા ઝંઝટોથી દૂર રહેવાના કેટલાક સરળ ઉપાય.. 
 
- આદુ ઉલ્ટીમાં ખૂબ કારગર હોય છે. ટ્રાવેલિંગ દરમિયાન આદુનો નાનકડો ટુકડો મોઢામાં મુકો અને ચાવો. આદુથી બનેલી ટોફી પણ ખાઈ શકો છો. જો આદુથી બનેલી ચા પી લેશો તો પણ યાત્રા દરમિયાન ઉલ્ટીની સમસ્યા નહી થાય. 
 
- આ ઉપરાંત તુલસીના પાન પણ તમારી આમાં મદદ કરશે. ટ્રાવેલિંગ પર નીકળતા પહેલા તુલસીના પાનને ચાવો. રસ્તામાં તેને ચાવતા રહો. આરામ મળશે.  
 
- આ ઉપરાંત એક બોટલમાં લીંબુ, ફુદીનાનો રસ અને સંચળ નાખીને તમારી સાથે રાખો અને થોડી થોડી વારમાં પીતા રહો. આ પણ ઉલ્ટીથી બચાવ કરશે. 
 
- ડુંગળીના રસથી પણ ફાયદો થાય છે. ડુંગળીના એક ચમચી રસમાં એક ચમચી આદુનો રસ નાખીને પીવાથી આરામ મળે છે. ઘરેથી નીકળવાના એક કલાક પહેલા આ રસને પીવો. ફાયદો થશે. 
 
- ફુદીનાના સુકા પાનને ગરમ પાણીમાં ઉકાળો. એક ચમચી મધ મિક્સ કરી લો અને તેને ચા ની જેમ પીવો.  ઘરેથી નીકળવાના એક કલાક પહેલા પીવો.  રસ્તામાં ઉલ્ટી નહી થાય. 
 
- યાદ રાખો કે જ્યારે પણ કોઈ યાત્રા પર નીકળો તો કોઈપણ પ્રકારનુ ભારે ભોજન ન કરો.  મસાલેદાર વસ્તુઓ ખાવાનુ ટાળો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments