Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરેલુ ઉપચાર - કબજીયાતમાં રામબાણ ઔષધિ છે મેથીદાણા

Webdunia
શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (17:38 IST)
મેથીદાણા ખાવામાં સ્વાદિષ્ટ હોવા સાથે તમારી હેલ્થ માટે ફાયદાકારક હોય છે. તેનાથી કબજિયાતની ફરિયાદ દૂર થાય છે. આવો જાણીએ તેના ફાયદા વિશે.. 
 

કબજીયાતમા ફાયદાકારી - મેથીદાણાના શાકમાં આદુ અને ગરમ મસાલાનો પ્રયોગ કરી ખાવાથી લો બીપી અને કબજીયાતમાં ફાયદો થાય છે 
 
પોષક તત્વ - મેથીદાણામાં ફોસ્ફેટ, લેસિથિન અને ન્યુક્લિઓ અલબ્યુનિન જેવા પોષક તત્વો હોય છે જે આને ઉપયોગી બનાવે છે. 
 
પાચનક્રિયા સારી રાખે છે - તેમા રહેલ પાચક ઈંજાઈમ પૈક્રિયાજને વધુ ક્રિયાશીલ બનાવે છે. તેનાથી પાચન ક્રિયા સરળ બને છે 
 
ડાયાબીટીશમાં રાહત - રોજ એક ચમચી મેથીદાણા પાવડર પાણી સાથે ફાંકવાથી ડાયાબીટીશમાં રાહત મળે છે. લીલી મેથી રક્તમાં શુગરને ઘટાડી દે છે. તેથી ડાયાબીટીશના રોગીઓ માટે આ ફાયદાકારી હોય છે.  રોજ રાત્રે દોઢથી બે તોલા મેથી દાણા રાત્રે પલાળી રાખી સવારે ખૂબ મસળી આ પાણી ગાળીને પીવાથી ડાયાબીટીશમાં રાહત મળે છે. 
 
સાંધાના દુ:ખાવામાં ઉપયોગી - સવાર સાંજ 1-3 ગ્રામ મેથીદાણા પાણીમા પલાળીને ખાવાથી સાંધામાં દુખાવો થતો નથી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments