Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 10 ફાયદા વિશે સાંભળીને તમે પણ પીશો લવિંગની ચા !

Webdunia
સોમવાર, 26 નવેમ્બર 2018 (08:21 IST)
લવિંગ એક એવુ ઈંડિયન મસાલો છે. જેને દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. લવિંગમાં યૂજેનૉલ રહેલુ હોય ચે. જે સાઈનસ અને દાંતના દુખાવા જેવી મુશ્કેલીઓને દૂર કરવામાં સહાયક હોય છે. લવિંગની તાસીર ગરમ હોય છે શરદી ખાંસીમાં લવિંગની ચા પીવાથી ફાયદો મળે છે. એંટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ઘા ને જલ્દી ભરવામાં મદદ કરે છે. આ ઉપરાંત લવિંગની ચા પીવાથી અનેક પ્રકારની હેલ્થ સમસ્યા દૂર થાય છે. આવો જાણીએ કંઈક આ વિશે... 
1. એસિડીટી - આ ચા માં સેલાઈવા વધુ હોય છે. જેનાથી ડાયજેશન ઈમ્ર્પૂવ થાય છે. સાથે તેના સેવનથી એસિડીટીની સમસ્યા દૂર થય છે. 
 
2. બ્લડપ્રેશર - આ ચા માં સેલાઈવા વધુ થાય છે. જેનાથી ડાયજેશન ઈમ્ર્પૂવ થાય છે. સાથે તેના સેવનથી એસિડીટીની સમસ્યા દૂર થાય છે. 
 
3. બ્લડ પ્રેશર - તેમા મેગ્નેશિયમ હોય છે જે બીપીથી બચાવવામાં સહાયક  હોય છે. સાથે તેનાથી બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે. 
 
4. બીમારીઓથી બચાવ - લવિંગની ચા પીવાથી બોડીની ઈમ્યૂનિટી વધે છે અને બધી બીમારીઓથી છુટકારો મળે છે. 
 
5. આર્થરાઈટિસ - લવિંગની ચા માં ઈંફ્લેમટરી ગુણ હોય છે. જે આર્થરાઈટિસના સંકટને ઓછુ કરવામાં મદદ કરે છે. 
 
6. લિવરની સમસ્યા - લવિંગની ચા પીવાથી શરીરમાં રહેલ ટૉક્સિન્સ દૂર થાય છે અને લિવરની પ્રોબ્લેમ દૂર રહે છે. 
 
7. આંખની રોશની - તેમા વિટામિન એ ની માત્રા વધુ હોય છે જે આંખની રોશનીને કાયમ રાખવામાં મદદ કરે છે. 
 
8. હાર્ટની સમસ્યા - લવિંગની ચા રોજ પીવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થાય છે અને હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાથી છુટકારો મળે છે. 
 
9. ડાયાબિટીસ - તેને પીવાથી શરીરનુ બીપી ઠીક રહે છે અને ડાયાબિટીસથી રાહત મળે છે. તેથી રોજ લવિંગની ચા નું સેવન કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Ganesh Chaturthi 2024 - જાણો કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી અને શુ છે તેનુ મહત્વ

અમદાવાદ નજીક આવેલું સિદ્ધિવિનાયક મંદિર, કેવી રીતે પહોંચવુ

Somvati Amavasya 2024: પિતરોનો જોઈએ આશીર્વાદ તો આજે સોમવતી કુશ ગૃહિણી અમાવસ્યાના દિવસે અજમાવો આ ઉપાયો

Somvati Amavasya Upay: સોમવતી અમાવસ્યા પર કરો આ 7 ઉપાય, મળશે પારિવારિક સુખ અને સંપત્તિ

Somwati Amavsya: આજે સોમવતી અમાવસ્યા છે, આ સરળ ઉપાયોથી જીવન ખુશીઓથી ભરાઈ જશે

આગળનો લેખ
Show comments