Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાયરલ ફીવર દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપચાર

Webdunia
શુક્રવાર, 28 જૂન 2019 (00:11 IST)
ઋતુ બદલાય રહી છે. ક્યારેય વાદળ આવી જાય છે તો ક્યારેક અચાનક વરસાદ થવા માંડે છે. તો ક્યારેક તડકો નીકળી જાય છે અને ગરમી વધવા માંડે છે.  આવી ઋતુમાં વાયરલ ફીવર થવાનો ખતરો સૌથી વધુ હોય છે.  આમ તો એકવાર તાવની ચપેટૅમાં આવતા ડોક્ટર પાસે જવુ જ પડે છે. પણ આજે અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય બતાવી રહ્યા છે જેની મદદથી તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા સારી થશે અને તાવ પણ જલ્દી ભાગી જશે. આવો જાણીએ આ ઉપાયો વિશે.. 
 
આદુ - આદુ પણ શરીર માટે ખૂબ લાભકારી હોય છે. આ આપણા શરીરમાં ગરમી પણ પૈદા કરે છે.  મૌસમી તાવમાં આદુનો કાઢો બનાવીને સેવન કરવામાં આવે છે આ માટે તમે આદુની સાથે થોડી હળદર ખાંડ અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને તેનો કાઢો બનાવી લો. તેનાથી તમારો તાવ જલ્દી ઠીક થઈ જશે. 
 
તુલસી - તુલસીનો છોડ ખૂબ ઉત્તમ માનવામાં આવે છે. તુલસીથી ઘરનુ વાતાવરણ સ્વચ્છ  અને શુદ્ધ થાય છે. તુલસીના પાનનો પ્રયોગ કરી તમે તમારા તાવમાં પણ છુટકારો 
મેળવી શકો છો. તમે એક વાસણમાં પાણી નાખીને તેમા વાટેલી થયેલ લવિંગ અને તુલસીના પાનને નાખીને ઉકાળવુ પડશે અને તમે દર બે કલાકના અંતરમાં આ પાણીનુ સેવન કરતા રહો. 
 
મધ અને લસણ - એવુ કહેવાય છે કે લસણની કેટલીક કળીને મધમાં નાખીને છોડી દો અને થોડા સમય પછી તેનુ સેવન કરવુ ચાલુ કરી દો. જલ્દી જ આ નુસ્ખો તમારા તાવને ભગાડી દેશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments