Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cooking- કેવી રીતે બનાવીએ ક્રંચી ભજીયા અજમાવો આ 5 ખાસ ટીપ્સ અને તમે પણ બનાવો

Webdunia
બુધવાર, 14 જુલાઈ 2021 (19:07 IST)
કોણ આવું વ્યક્તિ હશે જેને ભજીયા ખાવુ ન ભાવતુ હોય. મોટાભાગે બધા લોકોને ભજીયા ખૂબ શોખથી જ ખાય છે અને ભજીયા તો અમે પણ ઘરે જ બનાવતા જ રહે છે પણ જો ભજીયાને દરેક વાર કોઈ બીજી રીતેથી બનાવીએ તો એક નવુ સ્વાદની સાથે નવા ભજીયા ખાવાનો આનંદ મેળવી શકશો. 
અજમાવો આ કેટલાક ટીપ્સ અને બનાવો દરેક વાર નવા સ્વાદમાં ભજીયા 
- ચણાના લોટના ખીરુંમાં ધુળી મગની ફૂલી દાળ એક ચમચી મિક્સ કરવાથી ભજીયાનો સ્વાદ જુદો જ થઈ જાય છે. 
- લીમડાના પાનને વાટીને કે ઝીણુ કાપી ચણાના લોટમાં નાખી ભજીયા બનાવો. 
- ક્યારે ભજીયાના ખીરુંમાં થોડી અડદની દાળનો પેસ્ટ નાખવાથી ભજીયાનો સ્વાદ વધે છે. 
- દૂધ ફાટી જતા ફેંકવુ નહી તેમાં ચણાનો લોટ મિક્સ કરી ભજીયા બનાવો. 
- ચણાના લોટમાં ક્યારે અજમા-હીંગ, ક્યારે આખુ ધાણા ક્યારે જીરું-વરિયાળી તો ક્યારે સફેદ તલ નાખી ભજીયાનો સ્વાદ બદલવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments