Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશોત્સવ પર આ રીતે બનાવો ગણેશજીના પ્રિય ભોગ શ્રીખંડ નોંધી લો સરળ રેસીપી

Webdunia
રવિવાર, 8 સપ્ટેમ્બર 2024 (15:38 IST)
પિસ્તા શ્રીખંડની વિધિ 
 
સૌથી પહેલા ઉપરની સામગ્રીને તૈયાર કરીને રાખી લો. પછી કેસરની કેટલાક દોરી ઉકળતા દૂધમાં 10-15 મિનિટ માટે પલાળી દો. 
 
પછી એક પેન લો અને તેમાં ખાંડ અને લટકાયેલો દહીં અડધુ કેસર દૂધ નાખો. સતત ચલાવતા રહો અને સારી રીતે મિક્સ કરો. 
 
એક બાર એવુ થઈ જાય તો વધેલા કેસરનુ દૂધ નાખો અને મિક્સ કરો. તે પછી સમારેલા પિસ્તા અને બદામ મિક્સ કરો. તેની સાથે એક ફોલ્ડ કરી નાખો. 
 
તેને બાઉલમાં સેટ કરો અને સમારેલા ડ્રાઈ ફ્રૂટસની સાથે ગાર્નિશ કરો. 4-5 કલાક માટે ફ્રીઝ કરો અને ઠંડુ-ઠંડુ સર્વ કરો. 

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Rishi Panchami Vrat 2024: જાણો સામા પાંચમ ( ઋષિપંચમી )વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

Rishi Panchami 2024 Vra Katha - ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત કથા જુઓ વીડિયો

Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન જોવો જોઈએ ચંદ્ર ? જાણો કારણ અને ઉપાય

Ganesh Chaturthi 2024 - જાણો કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી અને શુ છે તેનુ મહત્વ

Ganesh Chaturthi Wishes & Quotes 2024 - ગણેશ ચતુર્થી પર આ શાનદાર સંદેશા સાથે તમારા સંબધીઓ અને મિત્રોને આપો શુભકામનાઓ

આગળનો લેખ
Show comments