Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vegetable Momos Recipe - આ રીતે બનાવો મોમોઝ

Webdunia
સોમવાર, 12 સપ્ટેમ્બર 2022 (15:17 IST)
momos મોમોઝ ખૂબ જ ટેસ્ટી સ્નેક્સ છે. પણ અનેક લોકો તેને ખાતા અચકાય છે કારણ કે તે મેંદામાંથી બનાવવામાં આવે છે. આજે અમે તમને લોટથી બનેલ મોમોઝ બનાવતા શીખવાડી રહ્યા છે. જે ખાવામં યમી તો છે જ સાથે હેલ્ધી પણ છે. 
 
સામગ્રી - 1 કપ ઘઉંનો લોટ, અડધો કપ કોબીજ ઝીણી સમારેલી, 1 ઝીણી સમારેલી ડુંગળી, 2 સમારેલા મરચા, અડધો કપ સમારેલી ગાજર, અડધો કપ શિમલા મરચા ઝીણા સમારેલા, 1 ચમચી આદુ ઝીણો સમારેલો, અડધી નાની ચમચી કાળા મરી, એક ચપટી ખાંડ, મીઠુ સ્વાદમુજબ, 1 ચમચી તેલ. 
 
બનાવવાની રીત - સૌ પહેલા એક પેન લો હવે તેમા થોડુ તેલ ગરમ કરો અને તેમા લસણને હળવેથી ફ્રાઈ કરો. હવે તેમા બધી શાકભાજીઓ નાખીને થોડી સીઝવો અને તેમા ખાંડ અને મીઠુ નાખીને બે મિનિટ સુધી બફાવા દો. હવે ગેસ બંધ કરી દો. 
 
- એક જુદા વાસણમાં લોટ અને મીઠુ મિક્સ કરી ગૂંથી લો. હવે તેના નાના-નાના લૂઆ બનાવો.  તેને વણીને તેમા શાકભાજીઓનુ મિક્સચર નાખીને કિનારા પર હળવા હાથથી પાણી લગાવતા તેને મોમોઝની રીતે ફોલ્ડ કરી લો. (મોદક જેવા) 
- હવે સ્ટીમરમાં પાણી ગરમ કરો અને મોમોઝને 10-15 મિનિટ સુધી વરાળમાં બાફી લો. 
- જ્યારે લોટ સીઝી જાય ત્યારે તેને બહાર કાઢી લો. 
- આ મોમોઝને વાઈટ સોસ અને રેડ સોસ સાથે સર્વ કરો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

આગળનો લેખ
Show comments