Webdunia - Bharat's app for daily news and videos

Install App

Motivational Story- વાર્તા- કોને મદદ કરવી

Webdunia
બુધવાર, 25 સપ્ટેમ્બર 2019 (14:24 IST)
એક વાર એક જંગલમાં શેરના બાળકો ભૂખથી તડપી રહ્યા હતા. ત્યાંથી એક ગાય પસાર થઈ ગાયએ શેરના બાળકને જોઈને વિચાર્યું કે હું તો ગાય માતા છું અને તેને શેરના બાળકોને દૂધ પીવડાવ્યું. શેર અને શેરની શિકારની શોધમાં ગયા હતા. ત્યાંથી પરત આવતા તેને ગાયને ત્યાં જોઈને તેને શિકાર મળી ગયુ એવું વિચારવા લાગ્યા. શેરએ જેમ જ ગાયને શિકાર બનાવવા આગળ વધ્યા. તો શેરના બાળકો આ બધું જોઈ રહ્યા હતા તેને કીધું, ના ના... એ ગાયમાતાનો શિકાર ન કરવું, જો આ ગાય ન હોત તો અમે ભૂખથી મરી જતા હતા તેને અમે દૂધ પીવડાવીને અમારી જાન બચાવી છે. ત્યારે શેર અને શેરની બન્ને એ ગાયનો આભાર માનતા કહ્યું કે હવે તમે આજથી આ જંગલમાં કે કયાં પણ નિરાંતે ફરી શકો છો હવે તમારો શિકાર કોઈ ન કરશે. આ બધી ઘટના ઉપર એક બાજ જોઈ રહ્યા હતા ત્યારે તેમના મનમાં પણ દયાની ભાવના આવી. તે ઉડતા ઉડતા એક નદી કાંઠેથી પસાર થઈ રહ્યું હતું કે તેને જોયું કે એક ઉંદરના બાળકો પાણીમાં પડ્યા હતા. બાજ તરત નીચે આવીને તેને પાણીથી કાઢ્યું અને તેને કાંઠે લાવ્યો. ઉંદરના બચકાઓ ઠંડથી કાંપી રહ્યા હતા બાજએ તેમના પંખ પથારીને તેમની ઉપર બેસી ગયા હવે બાજએ જોયું કે ઉંદરના બાળકો હવે શાંત થઈ ગયા છે. તેને ઠંડ પણ નથી લાગી રહી તો તે ઉડી ગયો. પછી તેને થોડો દુખાવો થયું કારણકે ઉંદરના બાળકોએ તેમના પંખ કુતરી લીધા હતા. તેને આ વાત ગાયને આવીને જણાવી તો ગાયએ કીધું કે ઉંદરાઓની મદદ કરશો તો આવું જ થશે. તેથી શેરની મદદ કરો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

ધરો આઠમ 2024 - જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા

આગળનો લેખ
Show comments