Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રામગોપાલ યાદવની સપામાં વાપસી

રામગોપાલ યાદવની સપામાં વાપસી
, ગુરુવાર, 17 નવેમ્બર 2016 (10:45 IST)
સમાજવાદી પાર્ટીમાં સમજૂતી થતી નજર પડી રહી છે . રાજ્યસભા સાંસદ રામગોપાલ યાદવનું નિષ્કાસન સપાને રદ્દા કરી દીધું છે. રામગોપાલ યાદવને પાર્ટી એ 6 વર્ષ માટે નિષ્કાસિત કરી દીધું હતું. શિવપાલ યાદવે અને યૂપીના સીએમ અખિલેશ યાદવના વચ્ચે ઝગડામાં રામગોપાલ યાદવને પણ નુક્શાન ઉઠાવું પડ્યું હતું. 
સપા અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ દ્વારા જારી પ્રેઅ વિજ્ઞપિમાં કહ્યું કે રામગોપાલ યાદવનો નિષ્કાસન તત્કાલ પ્રભાવથી રદ કર્યું હતું. એમની સાથે જ રામગોપાલ યાદવે રાજ્યસભામાં સપા સંસદીય દળના નેતા થશે અને પાર્ટી મહાસચિવ અને પ્રવક્તા પણ બન્યા રહેશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બેંકની લાઈનમાં લાગેલા માણસની હાર્ટ અટેકથી મૌત