Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓમિક્રૉન વૅરિયન્ટ : દુનિયાભરમાં ત્રણ દિવસમાં 5,700થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી

Webdunia
રવિવાર, 26 ડિસેમ્બર 2021 (15:43 IST)
દુનિયાભરમાં રવિવારે 1500થી વધારે ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી જેથી ક્રિસમસની રજાઓમાં યાત્રીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.
 
ફ્લાઇટ અવેયર ડેટા ટ્રૅકિંગ મુજબ ક્રિસમસની પૂર્વ સંધ્યા, ક્રિસમસ અને ત્યાર બાદ રવિવારે 5,900 જેટલી ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે.
 
ચીન અને યુ.એસ. ઍરલાઇન્સની સૌથી વધારે ફ્લાઇટ્સ રદ થઈ છે.
 
દુનિયાભરમાં રવિવારે 1500થી વધારે ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી જેથી ક્રિસમસની રજાઓમાં યાત્રીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.
 
ફ્લાઇટ અવેયર ડેટા ટ્રૅકિંગ મુજબ ક્રિસમસની પૂર્વ સંધ્યા, ક્રિસમસ અને ત્યાર બાદ રવિવારે 5,900 જેટલી ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે.
 
ચીન અને યુ.એસ. ઍરલાઇન્સની સૌથી વધારે ફ્લાઇટ્સ રદ થઈ છે.
 
ચીનના એક ઍરપૉર્ટથી રવિવારે 100 જેટલી ફ્લાઇટ્સ રદ
 
અમેરિકામાં કોરોના વાઇરસ સંક્રમણના મોટાભાગના કેસ હવે ઓમિક્રૉનના છે.
 
જોકે ચાઇનીઝ ઈસ્ટર્ન ઍરલાઇન્સ રવિવારે સૌથી વધારે અસરગ્રસ્ત થઈ હતી કારણ કે તેની 350થી વધારે ફ્લાઇટ્સ દુનિયાભરમાં રદ થઈ હતી.
 
ચીનના ઉત્તરમાં સ્થિત શહેર શિઆનના ઍરપોર્ટ પરથી રવિવારે 100 જેટલી ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.
 
શિયાનમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે 13 લાખથી વધારે લોકોને હાલમાં જ ઘરમાં જ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
 
લંડનના હીથ્રો ઍરપૉર્ટ પર રવિવારે 56 ફ્લાઇટ્સ રદ થઈ હતી.
 
દુનિયાભરમાં વિવિધ ઍરલાઇન્સે શુક્રવારથી 5,700 ફ્લાઇટ્સ રદ કરવી પડી છે.
 
અમેરિકાની જૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટી અનુસાર 54 લાખ લોકો અત્યાર સુધી કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામ્યા છે.
- ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ, પિઝા, બર્ગરનું સેવન જો નિયમિત કરવામાં આવે તો સેક્સ ઊર્જામાં ઉણપ સર્જાય છે. આવામાં આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું.
 
- સેક્સ ક્ષમતા વધારવા પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો જરૂરી છે. માટે તળેલો, મસાલેદાર અને ચરબીયુક્ત આહાર લેવાનું ટાળો. આનાથી તમારી સેક્સલાઇફ તો સ્વસ્થ બનશે જ સાથે તમે વધારાનો કોલેસ્ટ્રોલ વધતો પણ રોકી શકશો જે અનેક બીમારીઓનું મૂળ છે.
 
- ડાયટિંગ કરવું, ઉપવાસ રાખવા વગેરેને કારણે તમે પૂરતી કેલરી લઇ શકતા નથી આવામાં તમારામાં નબળાઇ આવી જાય છે. જેનાથી સેક્સ દરમિયાન તમારામાં ઊર્જાની ઉણપ સર્જાવા લાગે છે અને તમે બીમાર પડી શકો છો. આવામાં દિવસમાં 2000 કેલરીયુક્ત ભોજન અચૂક લો. આનાથી તમે સ્વસ્થ પણ રહેશો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ