Webdunia - Bharat's app for daily news and videos

Install App

કિમ જોંગ ઉનનુ ફરમાન : 11 દિવસ સુધી કોઈ પણ નાગરિક હસે કે રડે નહી, દારૂ પીવા અને શોપિંગ પર પણ લગાવ્યો બેન

Webdunia
શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (18:49 IST)
ઉત્તર કોરિયાએ નાગરિકોને હસવા, પીવા અને ખરીદી કરવા જવા પર 11 દિવસ માટે પ્રતિબંધ મૂક્યો છે. કિમ જોંગ-ઉને શુક્રવારે તેમના પિતા કિમ જોંગ-ઇલની 10મી પુણ્યતિથિના અવસર પર આ આદેશ જાહેર કર્યો. સૂત્રોના જણાવ્યા મુજબ કિમે શુક્રવારથી આગામી 11 દિવસ માટે દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આના કારણે આ સમયગાળા માટે નાગરિકોની આરામની તમામ પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે.
<

An endless stream of people visits the statues of President Kim Il Sung and leader Kim Jong Il on Mansu Hill to pay floral tributes on the occasion of the 10th anniversary of demise of Kim Jong Il.#northkorea #Dprk pic.twitter.com/fU8A5ttAgy

— Mokran_Tweet (@Mokran_Tweet) December 17, 2021 >
ઉત્તર કોરિયાના ઘણા નાગરિકોએ પણ કિમ જોંગ દ્વારા લાગુ કરાયેલા આ પ્રતિબંધોની પુષ્ટિ કરી છે. રેડિયો ફ્રી એશિયાએ દેશની સરહદ પર સ્થિત સિનુઇજુ શહેરના રહેવાસીઓને ટાંકીને કહ્યું કે સામાન્ય લોકો રોજિંદા વસ્તુઓ ખરીદવા માટે ઘરની બહાર નીકળી શકતા નથી. નિયમોનો ભંગ કરનારની ધરપકડની સાથે તેમને કડક સજાની જોગવાઈ પણ છે.
 
એક નાગરિકે નામ ન બતાવવાની શરતે કહ્યુ,  પહેલ અપણ કિમ જોંગ ઈલ ની પુણ્યતિથિ પર જે લોકો દારૂ પીતા કે નશાની હાલતમાં મળતા હતા તેમની ધરપકદ કરી તેમને અપરાધિઓની જેમ રાખવામાં આવતા હતા. અનેક લોકોની ધરપકડ થયા બાદ તેમના કોઈ સમાચાર મળ્યા નથી કે એ લોકો ક્યા છે. 
 
 આ નાગરિકે વધુમાં જણાવ્યું હતું કે, "જો 11 દિવસના શોક દરમિયાન કોઈનું મૃત્યુ થાય છે, તો તેના પરિવારના સભ્યોને મોટેથી રડવાની પણ મંજૂરી આપવામાં આવતી નથી. આ સિવાય તેમ ના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ત્યારે જ લઈ જવામાં આવે છે જ્યારે શોકના 11 દિવસ પૂરા થઈ જાય. ત્યાના લોકો શોકના 11 દિવસ દરમિયાન જન્મદિવસ પણ ઉજવી શકતા નથી."
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments