Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાબુલ એયરપોર્ટનાની પાસે 7 ધમાકાથી, અત્યાર સુધી 72ની મોત

Webdunia
શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (09:22 IST)
અફગાનિસ્તાની રાજધાની કાબુલમાં ઘણા ધમાકા પછી સ્થિતિ બગડી રહી છે. ગુરૂવારે કાબુલ એયરપોર્ટ પર કુળ સાત બમ ધમાકામાં 12 અમેરિકી નૌસેનિકો સાથે અત્યાર સુધી 72 લોકોની મોત થઈ ગઈ છે. મરનારા બાકીના 60 લોકોના અફગાન નાગરિક થવાનો અંદાજો છે. તે સિવાય એક હોસ્પીટલમાં અન્ય 60 ઈજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે. બે અમેરિકી અધિકારીઓએ કહ્યુ કે અમેરિકી સેના 60 થી વધારે 
 
સૈનિક ઈજાગ્રસ્ત થયા છે અને તેની સંખ્યા વધી શકે છે. તેમજ રૂસના વિદેશ મંત્રાલયએ કહ્યુ કે એયરપોર્ટની પાસે બે આત્મઘાતી હુમલા અને બંદૂકધારીએ ભીડને નિશાનો બનાવીને હુમલો કર્યો છે. 
 
અફગાનિસ્તાની પર તાલિબાનના કબજા બાદ ભારત, અમેરિકા સહિત અનેક દેશમોટા સ્તર પર રેસક્યુ મિશન ચલાવી રહ્યા છે. અત્યાર સુધી અફગાનિસ્તાનથી હજારો નાગરિકોને સકુશળ બચાવવામાં આવી ચુક્યા 
 
છે. આ દરમિયાન ગુરૂવારે સાંજે કાબુલ એયરપોર્ટ પર બ્લાસ્ટ થયો છે. તેમા અનેક લોકોના મરવા અને ઘાયલ થવાની આશંકા બતાવાય રહી છે.
 
અમેરિકી સંરક્ષણ મંત્રાલયે પણ કાબુલ એરપોર્ટના ગેટની બહાર વિસ્ફોટની પુષ્ટિ કરી છે. અમેરિકા રક્ષા મંત્રાલયના સચિવ જોન કિર્બીએ કહ્યું કે, કાબુલ એરપોર્ટના ગેટ પર મોટો ધમાકો થયો છે. હજુ સુધી 
 
મરનારાઓની સંખ્યાની કોઈ ચોક્કસ માહિતી નથી મળી.
 
ગેટ પર બ્લાસ્ટ થયા બાદ સમગ્ર એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગી રહ્યા છે. આના થોડા સમય પહેલા જ કાબુલ એરપોર્ટ પરથી 
 
ઉડાન ભર્યા બાદ ઇટાલિયન સૈન્ય વિમાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઇટાલિયન સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 
 
જોકે રાહત વાત એ હતી કે ફાયરિંગને લીધે વિમાન અને તેના પર બેસેલા લોકોને કોઈ નુકસાન થયું નથી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments