Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈંડોનેશિયા જેલમાં આગથી 41 કેદીઓની મોત 39 બળ્યા

Webdunia
બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (11:20 IST)
જકારતા- ઈંડોનેશિયાની રાજધાનીની પસે બુધવારે વહેલી સવારે એક જેલામાં આગ લાગવાથી ઓછામાં ઓછા 41 કેદીઓની મોત થઈ 39 બીજા બળી ગયા. ન્યાય મંત્રાલયના સુધાર વિભાગએ પ્રવક્તા રિકા અપરિઆંતીએ કહ્યુ કે આ આગ રાજધનીના બાહરી ક્ષેત્રમાં સ્થિત તાંગેરાંગ જેલના સી બ્લૉકમાં લાગી. આ જેલમાં માદક પદાર્થની તસ્કરીથી સંકળાયેલા અપરાધીઓને રખાય છે અધિકારી આગ લાગવાના કારણની તપાસ કરી રહ્યા છે. 
 
તેણે જણાવ્યુ કે આ જેલની ક્ષમતા 1225 કેદીઓને રાખવાની છે પણ અહીં 2000 થી વધારે કેસીઓને રખાયુ છે. આગ લગવાના સમયે જેલના સી બ્લૉકમાં 122 કેદી હતા. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને સૈનિકોને આગ બુઝાવવાના કામમાં લગાવ્યો. પ્રવકતાએ જણાવ્યુ કે કલાકોની મેહનત પછી આગ પર કાબૂ મેળવ્યો અને બધા કેદીઓને હોસ્પીટલ પહોંચાડ્યા.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

યુપીમાં કલમ 163 લાગુ! 15 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

PM નરેન્દ્ર મોદીએ ઈદ મિલાદ-ઉન-નબીના અવસર પર શું કર્યું ટ્વિટ? વાંચો

સુરતમાં હિંસા બાદ ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ હાઈ એલર્ટ પર, મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત

આગળનો લેખ
Show comments