Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Cancer Day : કેંસરથી બચવા શું ખાશો શું નહી ,

Webdunia
રવિવાર, 2 ફેબ્રુઆરી 2020 (08:33 IST)
આજકાલની જીવનશૈલીને જોતા કેંસરના ખતરો તેજીથી વધી રહ્યા છે. એ સમયે જરૂરી છે કે ખાવા-પીવામાં થોડા ફેરફાર કરાય . 
વધારેથી વધારે તાજા ભોજન કરો. અહીં તાજા ભોજન એટલે કે પત્તેદાર શાકભાજી , ફળ , સૂકા મેવા દાળ વગેરે ખાવો. એના માટે લંચ કે ડિનરથી ખૂબસલાદ ખાવો. શોધ પ્રમાણે જે લોકો ઓછા ફળ અને શાકભાજી ખાય છે એને કેંસરનો  ખતરો વધારે થાય છે. 
 
ફાઈબર કેંસરથી લડવામાં સૌથી વધારે મદદગાર છે. ફાઈબરયુક્ત ભોજન પાચનને સહી રાખે છે અને કેંસર કરતા કમ્પાઉંડને શરીરથી બહાર કાઢે છે. એના માટે બ્રાઉન રાઈસ ખાવો , ફળને એના છાલ સાથે ખાવોૢ શોધ જણાવે છે કે ભોજનમાં ફાઈબરની માત્રાને કેંસરના ખતરાથી સીધો સંબંધ છે. 
કેંસરના ખતરાને ઓછું કરવું છે તો સૌથી પહેલા ટેવ નાખો કે પ્રોસેસ્ડ ફૂડ ઓછું ખાવો. તાજા ભોજન કરો . એટલે કે ડિબ્બામાં બંદ ખાવા પર નિર્ભર ઓછા કરો. પેક્ડ સંતરાના જ્યૂસથી સારું છેકે સંતરાને છોલીને ખાવો. 
નોનવેજ ખાતા લોકોને પણ કેંસરના ખતરો શાકાહારી લોકોની અપેક્ષા 50 ટકા વધારે હોય છે. રેડ મીટ ખાતાને કેંસતનો  ખતરો વધારે હોય છે. કારણકે એમાં ફાઈબરની માત્રા ઓછી હોય છે. તો માંસાહાર ભોજનની માત્રા ઓછી કરી નાખો. 
સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાંસ ફેટ આરોગ્ય માટે ખતરનાક છે , તો એના સેવનને ઓછું કરો. સેચ્યુરેટેડ ફેટ માખણ , ઘી,  ઈંડા, વસાવાળા દૂધ અને રેડ મીટમાં હોય છે. 
ટમેટા ,બ્રોકલી, લીલી શાકભાજી, અંગૂર, ગાજર ,ડુંગળી, લસણ, લાલ મરચા અને ગ્રીન ટી એવા પ્રોડક્ટ છે જે એંટી ઓક્સીડેંટ થી ભરપૂર હોય છે કેંસરથી લડવામાં મદદગાર હોય છે. 
 
ખૂબ પાણી પીવો. આ શરીરથી ઝેર કાઢવામાં મદદ કરે છે. કેંસર બનાવતા સેલ્સને શરીરથી બહાર કાઢે છે. મીઠા ડ્રિકસ જેમકે કોકા , જ્યૂસ આ બધા દૂર રહો. 
ભોજન રાંધતા સમયે થોડી સાવધાની રાખો. ભોજનને ઓછા પાણીમાં રાંધો, શાકભાજીને સારી રીતે ધોવું જેથી બધા પેસ્ટીસાઈડ નિકળી જાય. તેલને ખૂબ વધારે ન રાંધો આ કારસિનોજેનિક બની જાય છે. 

 
ભોજન રાંધતાના તરીકામાં બદલાવ કરો . વધારે તેલમાં ભોજન રાંધતા બચવું. એ સિવાય ઉકાળતા કે ભાપમાં રાંધતાને પ્રાથમિકતા આપો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments