Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં બેસી-બસીને જ નબળા થઈ શકે છે તમારા હાડકાઓ બદલી લો ટેવ

Webdunia
શુક્રવાર, 23 જુલાઈ 2021 (08:42 IST)
ઘણીવાર માણસ ઉમ્રથી પહેલા જ વૃદ્ધ થઈ જાય છે જેનો સૌથી મોટુ કારણ હોય છે ખરાબ લાઈફસ્ટાઈલ. હમેશા લોકો આ વિચારીને ચાલે છે કે અમે કઈક નહી હશે. પણ અનુશાસન નથી હોવાથી ક્યારે કોને શું થઈ જાય કઈક કહી નહી શહીએ છે. ઘણી વાર અસ્વસ્થ જીવનશૈલી અજમાવીને અમે રોગોને આમંત્રણ આપે છે. જી હા આજે તમને જણાવી રહ્યા છે કે તમારી ખરાબ ટેવ સમયથી પહેલા તમારા હાડકાઓને નબળુ કરી શકે છે. 
આવો જાણીએ ઘરમાં રહીને પણ તમારા હાડકાઓને કેવી રીતે મજબૂત કરીએ... 
1. વ્યાયામ અને યોગ - વ્યાયામ અને યોગને તમારી લાઈફસ્ટાઈલનો ભાગ બનાવી લો. તેનાથી તમારા શરીરની મજબૂતીની સાથે તન અને મનની પણ ખાસ રૂપથી મજબૂતી મળશે. તમને જણાવીએ કે વ્યાયામ અને યોગ બન્નેમાં અંતર હોય છે. વ્યાયામ કરવાથી મેટાબૉલિજ્મ વધે છે. શારીરિક એક્ટીવીટીજ હોય છે. યોગ કરવાથી બૉડીની સાથે તમારું મન અને મગજ પણ એકદમ શાંત થઈ જાય છે. 
 
2. મીઠુ ને કહો ના 
જી હા હમેશા લોકોને મીઠુ ઉપરથી નાખવાની ટેવ હોય છે કે મીઠુ ઓછુ થતા પર તે  વધુ નાખે છે. સલાદમાં પણ મીઠાનો સેવન કરે છે. જો તમે આવુ કરી રહ્યા છો તો હવે સાવધાન થઈ જાઓ. ભૂલીને પણ ઉપરથી મીઠુના સેવન ન કરવું. કારણકે તેનાથી તમારા હાડકાઓ ઓળગવાના ખતરો રહે છે. 
 
3. વિટામિન ડી અને કેલ્શિયમ- બૉડીમાં વિટામિન ડી અને કેલ્શિયમની કમી થતા તમારા હાડાકાઓ નબળા થવા લાગે છે અને સમયથી પહેલા જ સાંધામાં દુખાવો હોય છે. તેથી ભોજનમાં અને નાશ્તામાં કેલ્શિયમ યુક્ત વસ્તુઓના સેવન ન કરવું. સવારે 8 થી 9 વાગ્યે સુધીના તડકો જરૂર લેવું. તેનાથી તમારા શરીરને વિટામિન ડી મળશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments