Webdunia - Bharat's app for daily news and videos

Install App

વધતા વજન માટે જવાબદાર છે સવારની આ 7 આદતો, મોટાભાગના લોકો કરે છે આ ભૂલ

Webdunia
ગુરુવાર, 18 માર્ચ 2021 (13:16 IST)
વેટ લોસ એક એવુ પ્રોસેસ છે જેમા અનેક નાની મોટી વાતો જોડાયેલી છે. તમારી અનેક નાની-નાની આદતો વજન ઓછુ કરવા અને વધારવા માટે જવાબદાર હોય છે. વેટ લોસ માટે સવારની આદતો સૌથી વધુ જવાબદાર હોય છે.  જેનાથી તમારુ વજન ફક્ત ઝડપથી વધતુ જ નથી પણ કયારેક કયારેક તો તમારુ વજન પરમાનેંટલી એટલુ વધી જાય છે કે કોઈપણ ઉપાયથી ઓછુ થતુ નથી. આવો જાણીએ સવારની એ કંઈ આદતો છે જેનાથી વજન વધે છે 
 
- સવારે ઉઠતાની સાથે જ પાણી ન પીવુ.  ઓછા પાણીની માત્રાથી બોઈ ડિહાઈડ્રેટ થઈ જાય છે અને તેની સીધી અસર પાચન ક્રિયા પર પડે છે. 
- નાસ્તામા જ્યુસ પીવો છો તો પેકેટવાળુ જ્યુસ બિલકુલ ન પીશો તેમા ફેટ અને શુગરની માત્રા ખૂબ વધુ હોય છે. 
-ભાગતા દોડતા નાસ્તો બિલકુલ ન કરો. તેનાથી એ સહેલાઈથી પચતો નથી. 
- અનેક લોકો તો નાસ્તો કર્યા વગર જ ઘરેથી નીકળી જાય છે. આવુ કરવાથી મેટાબોલિઝમ ધીમુ પડી જાય છે. 
- નાસ્તામાં કશુ ન બનાવી શકવાથી કેટલાક લોકો ફટાફટ બર્ગર ખરીદીને જ ખાઈ લે છે. આવુ કરવુ આરોગ્ય માટે ખતરનાક છે 
- ડાયેટમાં વધુ કેલોરી જાડાપણાને જ જન્મ આપે છે. 
- સવારે જાગ્યા પછી પણ મોડા સુધી પથારીમાં પડ્યા રહેવુ. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments