Webdunia - Bharat's app for daily news and videos

Install App

Side Effects of Oversleeping: શુ તમને પણ વધુ ઉંઘવાની આદત છે, તો ચેતી જાવ નહી થશે આ ગંભીર બીમારીઓ

Webdunia
બુધવાર, 25 ઑગસ્ટ 2021 (00:32 IST)
Oversleeping Side Effects: શરીરને સ્વસ્થ રાખવા માટે, ભરપૂર ખોરાક સાથે, ઉંઘની પણ ખૂબ જરૂરી છે. સારી ઉંઘ આપણને ફ્રેશ રાખવા સાથે એ આપણા આરોગ્ય માટે પણ ખૂબ સારુ છે, પણ આજના સમયમાં આ એક સામાન્ય વાત થઈ ગઈ છે કે લોકોના સૂવાની ઉંઘવાની દિનચર્યા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે.  સ્માર્ટફોન અને કમ્પ્યુટરના વધુ પડતા ઉપયોગને કારણે લોકોને ઉંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ, વધુ પડતી સુવુ શરીર માટે ખૂબ જ હાનિકારક પણ સાબિત થઈ શકે છે. એક્સપર્ટ્સનુ માનીએ તો દરેક વ્યક્તિએ  સ્વસ્થ રહેવા માટે દરરોજ 8 કલાકની ઉંઘની જરૂર છે. પરંતુ, વધારે પડતું  ઉંઘવું પણ શરીર માટે ખૂબ જ નુકશાનકારક છે.  તો ચાલો જાણીએ વધુ સૂવાના નુકશાન વિશે... 
 
માથાનો દુખાવો રહેવો 
વધારે પડતું સૂવાથી વ્યક્તિ પર ખૂબ ખરાબ અસર પડે છે. જ્યારે પણ આપણે 7 થી 8 કલાકથી વધારે ઉંઘીએ છીએ ત્યારે આપણને વારંવાર માથાનો દુખાવો થાય છે. લાંબા સમય સુધી ઉંઘ લેવાને કારણે ભૂખ અને તરસ પણ લાગે છે. તેથી કોશિશ કરો કે 8 કલાકથી વધુ તમે ઉંઘ ન લો. 
 
પીઠના દુખાવાની સમસ્યા 
 
વધુ પડતી ઉંઘને કારણે પીઠનો દુ:ખાવો પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે લાંબા સમય સુધી સૂવાથી પીઠની માંસપેશીઓ પર  દબાણ વધે છે. ઘણીવાર લાંબા સમય સુધી ખોટી પોઝીશનમાં સૂવાથી પીઠના દુખાવાની સમસ્યા ઘણી વધી શકે છે. તેથી, લાંબા સમય સુધી એક જ પોઝીશનમાં સૂવું નુકસાનકારક સાબિત થઈ શકે છે.
 
થાક લાગવો 
 
લાંબા સમય સુધી ઉંઘવાથી વ્યક્તિ થાક અનુભવી શકે છે. તમને આખો દિવસ સૂવાનું મન થશે અને તેના કારણે તમે થાક અનુભવશો. આ બોડી ક્લોકને બગાડીને સૂવાની અને જાગવાની Biological Clock  બગાડી શકે છે. 
 
ડિપ્રેશનના શિકાર થવુ 
 
વધુ પડતી ઉંઘ લેવાથી ડિપ્રેશન પણ થઈ શકે છે. ડિપ્રેશન સામાન્ય રીતે 30 થી 40 વર્ષની વચ્ચે થાય છે અને તેનુ કારણ વધુ પડતી .ઉઘને કારણે પણ થઇ શકે છે. તેથી વધુ સૂવાથી બચો અને ખુદને સ્વસ્થ રાખો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments