Webdunia - Bharat's app for daily news and videos

Install App

જન્માષ્ટમી પર બનતી ધાણાની પંજરીના આ 5 ફાયદા જાણો છો તમે?

Webdunia
સોમવાર, 3 સપ્ટેમ્બર 2018 (00:55 IST)
જન્માષ્ટમીના અવસર પર ભોગ માટે ખાસ રીતે બનાવતી ધાણાની પંજરી ખાવામાં તો સ્વાદિષ્ટ હોય છે, આરોગ્ય માટે પણ તેટલીજ ફાયદાકારી હોય છે. જો તમને ખબર નહી હોય તો જાણો તેના આ 5 સરસ ફાયદા 
1. ધાણાને ઘીમાં શેકીને મિશ્રી સાથે મિક્સ કરી બનતી આ પંજરી મગજમાં તરાવટ, મગજ સંબંધી સમસ્યાઓ માટે ફાયદકારી છે અને આ મગજને ઠંડુ રાખી તેની કાર્યક્ષમતાને વધારે છે. 
ALSO READ: વ્રતના સમયે સ્વસ્થ રહેવાના 5 હેલ્દી ટીપ્સ
2. સાંધાના દર્દીઓ માટે ધાણાની પંજરી ખૂબ ફાયદાકારી હોય છે. દરરોજ આ પંજરીનો સેવન જલ્દી જ તમને ગઠિયાના રોગથી છુટકારો આપવામાં મદદ કરશે. 
 
3. આંખ માટે આ ફાયદાકારી છે. આંખની રોશની વધારવા માટે નિયમિત રૂપથી પંજરીનો સેવન કરવું લાભપ્રદ છે. તેનાથી આંખ સ્વસ્થ રહે છે. 
 
4. ચક્કર આવવાની સમસ્યા માટે ધાણાની પંજરી એક રામબાણ ઈલાજ છે. જો તમેન ચક્કર આવવાની સમસ્યા હોય, તો દરરોજ આ પંજરીને ચાવી ચાવીને ખાવું અને અસર જુઓ. 
 
5. પાચન માટે ધાણા ચાવવું લાભદાયક છે. આ પાચન તંત્રને સરસ કરવાની સાથે સાથે ગેસ અને અપચ જેવી સમસ્યાઓથી છુટકારો આપે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments