Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mango Health Tips - વધારે કેરીનું સેવન પણ કરશે નુકસાન

Webdunia
બુધવાર, 4 મે 2022 (00:21 IST)
જો તમે વજન ઓછુ કરી રહ્યા છો કે કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા કેરીનો વધારે સેવન કરવાથી બચવું. તેની વધારે માત્રા તમારા શરીરના વજનને વધારી શકે છે જણાવીએ કે કેરીની અંદર કેલોરીની વધારે માત્રા હોય છે. તેથી જ્યારે તમે વધારે કેલોરી ઈનટેક કરો છો તો તમારી વેટ લૉસ જર્નીમાં ફાયદો નહી પણ નુકશાન થઈ શકે છે અને તમારું વજન વધી શકે છે. 
 
ક્યારે પણ કેરીનુ સેવન ભોજન પછી ન કરવુ 
કારણ કે તેનાથી તમારા શરીરમાં વધારે કેલોરી જઈ શકે છે હમેશા કેરીનો સેવન બપોરના સમયે કરવુ તમે ઈચ્છો તો સ્નેક્સના રૂપમાં પણ કેરીનો સેવન કરી શકો છો. 
 
વર્કઆઉટ પછી કેરીનુ સેવન કરી શકાય છે. આ એનર્જી બૂસ્ટરના રૂપમાં કામ કરી શકે છે. તેથી તેના સેવનથી લાંબા સમય સુધી વ્યક્તિને થાક ન લાગે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments