Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાત ખાવાનો શોખ છે તો થઈ જાવ સાવધાન, હ્રદયરોગનું જોખમ વધી શકે છે

Webdunia
શનિવાર, 8 ઑગસ્ટ 2020 (23:02 IST)
જો તમને પણ ખાવામાં રોટલી કરતા ભાત વધુ પસંદ છો. તો તમારા માટે એક  ખરાબ સમાચાર છે. વધુ ચોખા ખાવાથી હ્રદયરોગનું જોખમ વધી શકે છે. તાજેતરના એક સંશોધન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભાત વધુ ખાવાથી વિશ્વભરમાં 50,000 એવી મોત થાય છે જેને રોકી શકાતી હતી. 
 
મુખ્ય ભોજન છે ભાત 
 
ભાત એ વિશ્વભરમાં સૌથી વધુ વપરાશમાં આવનારુ ભોજન છે. વિશ્વભરમાં લગભગ 3 અબજ લોકો નિયમિતપણે ચોખાનું સેવન કરે છે. જોકે  નિષ્ણાતો માને છે કે ચોખામાં ઈનઓર્ગેનિક આર્સેનિકની માત્રા ઓછી હોવાને કારણે  આ અનાજ દર વર્ષે વિશ્વભરમાં હજારો મૃત્યુનું કારણ બને છે.
 
ઝેર છે ઈનઓર્ગેનિક આરસેનિક 
 
ઈનઓર્ગેનિક આરસેનિક એ એક કારસિનોજેન  કેમિકલ છે જેને ઝેર તરીકે ઓળખવામાં આવે છે. તેનાથી હૃદયરોગ અને કેન્સર જેવી બીમારીઓ થઈ શકે છે. જો
ઓછી માત્રામાં પણ, આ કેમિકલનુ  લાંબા સમય સુધી સેવન કરવામાં આવે તો પણ આ સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થઈ શકે છે.
 
યૂનિવર્સિટી ઑફ મૈનચેસ્ટર અને યૂનિવર્સિટી ઓફ સાલફોર્ડના વૈજ્ઞાનિકોએ ચોખાનુ સેવન અને હ્રદયરોગોની વચ્ચે સંબંધોની તપાસ કરી. શોધકર્તા ડેવિટ પોલયાએ કહ્યુ, આ શોધથી જાણ થાય છે કે ઈગ્લેંડ અને વેલ્સમાં ભાત ખાનારા 25 ટકા લોકોમાં હ્રદયરોગને કારણે મોતનુ જોખમ અન્ય લોકોની તુલનામાં ખૂબ વધુ હોય છે  ચોખા ખાનારાઓમાં આ જોખમ છ ટકા સુધી વધુ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments