Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો મહિલાઓને શા માટે કરવું જોઈએ કસૂરી મેથીનો સેવન

Webdunia
સોમવાર, 7 ડિસેમ્બર 2020 (11:16 IST)
વધારેપણુ મહિલાઓના રસોડામાં કસૂરી મેથી જરૂરી હોય છે. આ ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવામાં કામ આવે છે. તેના સેવનથી જેટલા સ્વાસ્થય લાભ મહિલાઓને હોય તેને જાણ્યા પછી તમને આ કોઈ વરદાનથી ઓછું નહી લાગશે. આવો જાણીએ છે મહિલાઓને કસૂરી મેથીનો સેવનથી થતા 5 ફાયદા 
 
1.
નો બ્લડ શુગરના સ્તરને સંતુલિત બનાવી રાખવામાં મદદગાર હોય છે. આ ડાયબિટીજ અને ટાઈપ ટૂ ડાઈબિટીજથી બચાવવામાં પણ સહાયક છે. તેથી ખૂબ કરો કસૂરી મેથીનો સેવન અને બનાવી રાખો શુગરનો સંતુલન. 
 
2. નવજાત બાળકની મા માટે કસૂરી મેથી ખૂબ ફાયદાકારી છે. આ દૂધ વધારવામાં મદદ કરે છે. જેનાથી બાળકનો પેટ સારી રીતે ભરે છે અને તે ભૂખ્યો નહી રહે. 
 
3. મહિલાઓમાં મોનોપોજના સમયે થનારા હાર્મોનલ ફેરફારમાં પણ કસૂરી મેથીનો સેવન ખૂબ લાભકારી હોય છે અને શરીરના દુખાવાની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. 
 
4. કોલેસ્ટ્રોલ ઓછું કરવા ઈચ્છો છો તો દરરોજ કસૂરી મેથીને તમારા ભોજનમાં શામેલ કરો. ઈચ્છો તો રાતભર તેને પાણીમાં પલાળી નાખો અને સવારે તે પાણીનો સેવન ખાલી પેટ કરવું. 
 
5. પેટ અને લીવરની સમસ્યાઓનો ઉકેલ પણ કસૂરી મેથીની પાસે છે. ગેસ, ડાયરિયા અને બીજી સમસ્યાઓનો સમાધાન તમે તેના સેવનથી સરળતાથી મેળવી શકો છો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments