Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગળાની ખરાશ અને ખાંસી શરદી ઠીક કરીને ઈમ્યુનિટી પણ વધારે છે આ આયુર્વેદિક ઉકાળો

Webdunia
બુધવાર, 21 એપ્રિલ 2021 (16:58 IST)
કોરોના વાયરસના વધતા કેસોને જોતા લોકો કોરોના ગાઈડલાઈંસને ફોલો કરવાની સાથે ઘણા હેલ્થ ટીપ્સ પણ ટ્રાઈ કરી રહ્યા છે. જેનાથી તેની ઈમ્યુનિટી વધી શકે ઈન્યુનિટી વધારવામાં આયુર્વેદિક ઉપાયથી સારું 
નથી. ગળા ખરાબ થતા અને તાવથી ઈમ્યુનિટી નબળી હોય છે. જેનાથી કોરોના ઈંફેકશનનો ખતરો વધી જાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છે. એક એવો આયુર્વેદિક ઉકાળો જે તમારા ખરાબ ગળાને ઠીક 
કરવાની સાથે તમારી ખાંસી શરદી પણ ઠીક કરી નાખશે. 
 
સામગ્રી 
2 લવિંગ, 2 કપ પાણી, 2  નાની ચમચી આદુંનો રસ, 1 નાની ચમચી કાળી મરી પાઉડર, 3-4 તુલસીના પાન, ચપટી તજ પાઉડર 
 
આ રીતે બનાવો- સૌથી પહેલા મધ્યમ તાપમાં એક પેનમાં પાણી ઉકાળવા માટે રાખો. પાણીમાં ઉકાળ આવતા જ આદુનો રસ અને તુલસીના પાન નાખી ઉકાળો. આદું અને તુલસીને સારી રીતે ઉકળવા દો. આશરે 
 
3-4 મિનિટ પછી કાળી મરી પાઉડર અને લવિંગ નાખો. ધીમા તાપ પર 2 મિનિટ સુધી ઉકાળો અને પછી તાપ બંદ કરી નાખો. તૈયાર છે ગરમાગરમ ઠંડ દૂર કરતો ઉકાળો. ઉપરથી ચપટી તજ પાઉડર પી લેવું.
 
ક્યારે પીવું 
ઘણા લોકોને ખાલી પેટ ઉકાળા પીવાથી પેટની પરેશાનીઓ શરૂ થઈ જાય છે. તેથી સૌથી સેફ રીત છે પછી ઉકાળો પીવું.  તમે દિવસમાં બે વાર ચાની જગ્યા ઉકાળાને પી શકો છો. તમે ઈચ્છો છો તો તેમાં થોડો દૂધ 
નાખી તેને ચા ની રીતે પણ પી શકો છો.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments