Webdunia - Bharat's app for daily news and videos

Install App

Acidity થી બચવુ છે તો જરૂર અજમાવો આ ઘરેલુ નુસ્ખા

Webdunia
સોમવાર, 5 જૂન 2023 (17:54 IST)
એસિડીટી એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે જે દરરોજ કોઈક ને કોઈકને થાય છે. જ્યારે એસીડીટી થાય છે ત્યારે છાતીમાં બળતરા થવા લાગે છે. 
 
ખોરાકનુ યોગ્ય રીતે પાચન થતુ નથી જ્યાર પછી ગભરાહટ, ખાટા ઓડકાર સાથે ગળામાં બળતરા થાય છે. જો તમને એસીડીટી, પેટનો દુખાવો અને ગેસ જેવી સમસ્યા છે તો જરૂર અજમાવો. આ ઘરેલુ નુસ્ખા અને એસીડીટીથી રાહત મેળવો. 
 
- ખાલી પેટ રોજ સવારે લીંબૂ પાણી પીવો. તેનાથી તમારા પેટમાં ક્યારેય એસીડીટી નહી થાય. તમે આને પીને તમારુ વજન પણ ઘટાડી શકો છો.  
 
- ગ્રીન ટી ચા પીવાને બદલે ગ્રીન ટી પીવો. કારણ કે તેમા એંટીઓક્સીડેંટ હોય છે જે ઈંફેક્શન અને એસીડીટીને જલ્દી ઠીક કરે છે.  તમે ગ્રીન ટી માં લીંબૂનો રસ પણ મિક્સ કરી શકો છો. 
 
- એસીડીટીનો પેટનો દુખાવો દૂર કરવા માટે ફ્રિજમાં મુકેલુ ઠંડુ દૂધ કામ આવી શકે છે. જો રાત્રે એસીડીટી બને તો ઠંડુ દૂધ પીવો. 
 
- એપ્પલ સાઈડર વેનિગર એક ગ્લાસ ઠંડા પાણીમાં 1 નાની ચમચી એપ્પલ સાઈડર વેનિગર મિક્સ કરો અને ધીરે ધીરે ધીરે પીવો. અનાથી તમારા પેટને રાહત મળશે અને ઈંફ્કેશન પર દૂર થશે. 
 
-છાશ કે મઠ્ઠો છાશમાં એક ચપટી મીઠુ નાખીને પીવો. તમને 5 મિનિટમાં જ રાહત મળી જશે. તેમાં કાળા મરી નાખ્યા વગર જ પીવો. 
 
-ચોખાનું પાણી - ચોખાને ખુલ્લા તપેલીમાં બનાવો. તેનુ પાણી કાઢીને તેમા લીંબૂનો રસ મિક્સ કરો. આ પીવો અને એસીડીટીથી રાહત મેળવો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments