Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - જાણો કારેલાથી થતા 6 આરોગ્યદાયક ફાયદા

Webdunia
મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (08:30 IST)
1. પેટમાં ગૈસ બનનાર અને અપચ થતા પર કારેલાના રસનો સેવન કરવુ સારું હોય છે. જેનાથી લાંબા સમય માટે આ રોગ દૂર થઈ જાય છે. 
 
2. કારેલાનો જ્યુસ પીવાથી લીવર મજબૂત થાય છે અને લીવરની બધી સમસ્યાઓ ખત્મ થઈ જાય છે. દરરોજ તેના સેવનથી એક અઠવાડિયામાં પરિણામ મળવા લાગે છે તેનાથી કમળામાં પણ લાભ મળે છે. 
 
3. કારેલામાં ફાસ્ફોરસ પૂરતી માત્રામાં હોય છે. આ કફ કબ્જ અને પાચન સંબંધી સમ્સ્યાઓને દૂર કરે છે. તેના સેવનથી ભોજનનો પાચન ઠીક રીતે થાય છે અને ભૂખ પણ ખુલીને લાગે છે. 
 
4. અસ્થમાની ફરિયાદ થતા કારેલા ખૂબ ફાયદાકારી હોય છે. દમા રોગમાં કારેલાના વગર મસાલાની શાક ખાવાથી લાભ મળે છે. 
 
5.  કારેલાના પાન કે ફળને પાણીમાં ઉકાળીને તેનો સેવન કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે અને કોઈ પણ પ્રકારનો સંક્રમણ ઠીક થઈ જાય છે. 
 
6. ઉલ્ટી ઝાડા કે હૈજા થતા પર કારેલાના રસમાં સંચળ મિક્સ કરી પીવાથી તરત રાહત મળેદ છે. જળ ઉદરની અમસ્યા થતા પર બે ચમચી કારેલાના રસ પાણીમાં મિક્સ કરી પીવાથી લાભ હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments