Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - રોજ ખાવ 2 ચમચી ખસખસ અને પછી જુઓ કમાલ

Webdunia
મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (14:11 IST)
આજકાલ બદલતી લાઈફસ્ટાઈલને કારણે લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે પણ આ બીમારીઓને દૂર કરવા માટે દવાઓનુ સેવન યોગ્ય નથી. તેને બદલે રોજ બે ચમચી ખસખસનુ સેવન કરો. તેનાથી તમારી અનેક બીમારીઓ પણ દૂર થશે અને તમને કોઈ નુકશાન પણ નહી થાય. આવો જાણીએ રોજ 2 ચમચી ખસખસ ખાવાનો શુ ફાયદો થાય છે. 
 
1. કબજિયાત - ફાઈબરની માત્રાથી ભરપૂર ખસખસને રોજ ખાવાથી તમારી પાચન સંબંધી બધી સમસ્યા દૂર થઈ જશે. આ ઉપરાંત તેનાથી ડાયજેશન સિસ્ટમ પણ ઈમ્પ્રૂવ થાય છે.  
 
2. બ્લડ પ્રેશર - બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આ આયુર્વેદિક ઔષધિની જેમ કામ કરે છે. રોજ તેનુ સેવન બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની સાથે બીપીની સમસ્યાને પણ દૂર કરે છે. 
 
3. અનિદ્રા - રાત્રે સૂતા પહેલા દૂધ સાથે તેનુ સેવન કરવાથી ઊંધ ન આવવાની સમસ્યા દૂર થઈ જાય છે. 
 
4. કિડની સ્ટોન - ખસખસને વર્તમાન ઑક્સલેટ્સ શરીરમાંથી વધારાના કેલ્શિયમને અવશોષિત કરીને કિડનીમાં પથરી બનતા રોકે છે. 
 
5. હાર્ટ પ્રોબ્લેમ - કોલેસ્ટ્રોલ ફ્રી ખસખસ તમને હાર્ટ પ્રોબ્લેમ અને એનીમિયાથી બચાવવાની સાથે સાથે લોહીની ઉણપને પણ દૂર કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments