Webdunia - Bharat's app for daily news and videos

Install App

આદું, કાળી મરી અને મધને મિક્સ કરી લો ગળાના દરેક ઈંફેક્શનથી મળશે રાહત

Webdunia
સોમવાર, 29 નવેમ્બર 2021 (09:41 IST)
કેટલાક પ્રાકૃતિક ઔષધીઓ હોય છે જે ઘણા પ્રકારના રોગો અને ઈંફેકશનને સારું કરવામાં કારગર હોય છે. એવી ઘણી બધી વસ્તુઓ છે જે અમારા રસોડા ઘરમાં હોય છે અને પણ અમે તેનો ઉઓઅયોગ સારી રીતે 
કરે છે. 
 
એવી જ એક વસ્તુ છે મધ અને આદુનો મિશ્રણ જેનાથી અમે શ્વાસ સંબંધી સમસ્યાઓની સાથે જ ગળામાં દુખાવા અને ઈંફેકશન જેવી બધા રોગોથી છુટકારો મળી શકે છે અને દરેક સમસ્યાને ઘરના કેટલાક 
 
ઉપાયની સાથે સરળતાથી ઠીક કરી શકે છે. અત્યારે કોરોનાના સંક્રમણ ચારે બાજુ ફેલાયેલો છે. તેથી જો તમે તમારા ગળાથી સંબંધિત મુશેક્લીઓથી પણ છુટકારો મળે છે. 
મધ અને આદું અને એક ચપટી કાળી મરી મિક્સ કરો. 
તેનો સેવન કરવાથી તમને ગળાના દરેક ઈંફેકશનથી રાહત મળશે. 
તેમાં એંટીઈંફ્લેમેટરી અને એંટીઑક્સીડેંટસ ગુણ હોય છે જેના કારણે અમે ઘણા પ્રકારના ફાયદા મળે છે. આદું, કાળી મરી અને મધનો મિશ્રણ એક ખૂબ જ સારું એક્સપેક્ટોરેંટ હોય છે જે કફ, શરદી અને નાક વહેવામાં રાહત આપે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments