Webdunia - Bharat's app for daily news and videos

Install App

Food to Avoid in Monsoon : વરસાદમાં માછલી ખાવાથી થઈ શકે છે આ નુકશાન

Webdunia
બુધવાર, 29 જૂન 2022 (15:12 IST)
વરસાદમાં વધારે માછલી ખાવાના નુકશાન પણ જાણી લો 
 
માનસૂનમાં તમારો ખાનપાન હેલ્દી હોવો જોઈએ, નોનવેજ ખાવામાં સાવધાની રાખવી. આ દિવસોમાં માછલીનો વધારે સેવન પણ નુકશાન પહોચાડી શકે છે જાણો માનસૂનમાં 
 
માછલી ખાવાથી થતા નુકશાન વિશે 
 
માનસૂનમાં સૌથી જરૂરી છે તમારા ખાવા-પીવા પર ધ્યાન આપો. બહારનો ભોજન, વાસી ખાવુ કે પછી નોનનેજનો વધારે સેવન આરોગ્ય માટે નુકશાનકારી હોઈ શકે છે. ખાસ 
 
કરીને વરસાદના મૌસમમાં માછલીનો સેવન થોડુ ઓછુ કરવુ. જે લોકો માછલી ખાવાના શોખીન છે તે વરસાદના મૌસમમાં તેમની આ પસંદના ફૂડથી દૂરી બનાવી લેવી 
 
જોઈએ. નહી તો આરોગ્યને નુકશાન ઉઠાવવુ પડી શકે છે. ક્યાંક તમે તો નથી વિચારી રહ્યા કે માછલી ખાવાથી એવી શું સમસ્યા થઈ શકે છે. તો જાણો માછલી ખાવાના આ 
 
ચાર નુકશાન વિશે 
 
1. પ્રથમ કારણ આ છે કે વરસાદના મૌસમમાં માછલીનોને મોટી માત્રામાં સ્ટોરી કરીને રખાય છે અને તેના પર કેમિકલનો ઉપયોગ પણ હોય છે જેથી તે ખરાબ ન હોય એવા માછલી ખાવાથી પેટ સંબંધ પરેશાનીઓ થઈ શકે છે. 
 
2. આ મૌસમમાં તળાવનો પાણી મોટા ભાગે દૂષિત અને ગંદો થઈ જાય છે જો તમે વરસાદમાં જળીય જીવ કે માછલીનો સેવન કરો છો તો તમને ફૂડ પ્વાઈજનિંગ થઈ શકે છે. 
 
3. માછલીઓના પ્રજનનનો સમય પણ આ જ હોય છે જ્યારે તે ઈંડા આપે છે તો તેના સેવન ફૂડ પ્વાઈજનિંગની સાથે સાથે આરોગ્ય સંબંધી બીજી સમસ્યાઓ પણ ઉભી કરી શકે છે. 
 
4. આ મૌસમમાં સ્ટોર કરીને રાખેલી માછલીઓ પોષણ માટે પણ યોગ્ય નથી ગણાય. તેથી માનસૂનમાં તેનો સેવન કરવુ સમજદારી વાળો નિર્ણય નહી હશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments