Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health 2018 - નવ વર્ષમાં ફીટ રહેવા માંગો છો તો બસ રોજ આટલુ કરો

Webdunia
રવિવાર, 31 ડિસેમ્બર 2017 (18:42 IST)
બદલતી લાઈફસ્ટાઈલના કારણે લોકોએ પગપાળા ચલાવુ અને સાઈકલનો ઉપયોગ કરવો ખૂબ ઓછો કરી દીધો છે. લોકો મોટાભાગે કાર કે બાઈક ચલાવે છે. પણ શુ તમે જાણો છો કે શરીરને સ્વસ્થ રાખવા માટે સાઈકલિંગ ખૂબ મહત્વપૂર્ણ છે. સાઈકલ ચલાવવાથી માંસપેશિયો મજબૂત થાય છે. હ્રદય સ્વસ્થ અને લોહી સંચાર પણ સારુ રહે છે.  રોજ સવારે ખુલી હવામાં સાઈકલ ચલાવવાથી માણસનુ મન ખુશ રહે છે.  તનાવ ઓછો થઈ જાય છે અને સાથે જ આત્મવિશ્વાસ પણ વધે છે. જે વ્યક્તિ નિયમિત  રૂપે 30 મિનિટ સાઈકલિંગ કરે છે તે વજનને સહેલાઈથી કંટ્રોલ કરી લે છે. આવો જાણીએ સાઈકલિંગના ફાયદા..  
1. એરોબિક એક્સરસાઈઝ - એરોબિક સ્વસ્થ રહેવાનો સૌથી સહેલો તરીકો છે.  તેનાથી શરીરમાંથી એક્સટ્રા ફેટ સહેલાઈથી બર્ન કરી શકાય છે. જેનાથી જાડાપણુ થવાનુ સંકટ ઓછુ થઈ જાય છે. પણ એરોબિક્સ એક્સરસાઈઝ કરવાનો સમય નથી મળી રહ્યો કે ક્લાસિસ જોઈન કરવામાં પ્રોબ્લેમ છે તો રોજ સાઈકલ ચલાવવાથી જુદી કસરત કરવાની જરૂર રહેતી નથી. તેનાથી દિલ સાથે સંબંધિત રોગથી પણ બચાવ થાય છે. 
2. તનાવ ઘટાડે - સાઈકલ ચલાવવાથી સેરોટોનિન ડોપામાઈન અને ફેનાઈલેથૈલામાઈન જેવા રસાયણો વધી જાય છે. જે મગજમાંથી ઉદાસી પૈદા કરનારા રસાયણોને ખતમ કરી નાખે છે.  જેનાથી ખુશીનો અનુભવ થવાની સાથે જ તનાવ દૂર થાય છે. 
 
3. પગની કસરત - સતત સાઈકલ ચલાવવાથી પગની પૂરી કસરત થઈ જાય છે. તેનાથી ઘૂંટણનો દુખાવો સાંધાનો દુખાવાથી રાહત મળે છે. 
 
4. યોગ્ય પ્રમાણમાં પીવો પાણી - ડાયાબીટિઝ વાળા લોકો દ્વારા સાઈકલ ચલાવતા પહેલા ઓછામાં ઓછા 1 ગ્લાસ પાણી પીવુ જોઈએ. આ બીમારીથી ગ્રસ્ત વ્યક્તિને 1 કલાકથી વધુ સાઈકલ ચલાવવાથી જોઈએ અને સાથે જ હંમેશા કાર્બોહાઈટ્રેટવાળુ ભોજન રાખવુ જોઈએ. 
 
5. બ્લડ શુગરની તપાસ - ડાયાબિટીઝના રોગીને બાકી લોકોની તુલનામાં વધુ મોડા સુધી સાઈકલ ચલાવવી જોઈએ. સાઈકલ ચલાવતા પહેલા અને પછી બ્લડ શુગરની તપાસ જરૂર કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments