Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોળ અને જીરાનું પાણી સવારે ભૂખ્યા પેટ પીવાના ફાયદા જાણીને ચોંકી જશો

Webdunia
બુધવાર, 28 જૂન 2023 (00:41 IST)
cumin jaggery
આયુર્વેદમાં અનેક બીમારીઓના ઉપચારમાં ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે આ બંનેનો સાથે ઉપયોગ કરવામાં આવે તો તે અનેકગણું ફાયદાકારક પુરવાર થઈ શકે છે.જીરાનું પાણી અને ગોળનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જીરાના પાણીમાં ગોળનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા મળે છે, આ ઉપરાંત ખાલી પેટે તેનું સેવન કરવામાં આવે તો તો આ ફાયદા બમણા થઈ જાય છે.
 
 
- માથાના દુખાવાની સમસ્યામાં ગોળ-જીરાનું પાણી રામબાણ ઈલાજ છે.
- એક રિસર્ચ અનુસાર, ગોળ-જીરાનું પાણી પીવાથી તાવમાં પણ આરામ મળે છે.
- ગોળ અને જીરાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
- ગોળ અને જીરાનું પાણી શરીરની લોહીની ઉણપ દૂર કરે છે. તેને કારણે એનિમિયાની ખતરો ઘટી જાય છે.
- આ બંનેના સેવનથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.
- ગોળ અને જીરાનું પાણી પીવાથી પીરિયડ્સમાં થનારી સમસ્યામાં રાહત અપાવે છે.
- ગોળ અને જીરાનું મિશ્રણ બેકની પેઇનની સમસ્યામાં પણ આરામ અપાવે છે.
- અનેક સમસ્યા માટેના રામબાણ ઇલાજ તરીકે વપરાતા જીરા-ગોળનું પાણી બનાવવાની રીત જાણી  લો 
 
2 કપ – પાણી
1 ચમચી – ગોળ
1 ચમચી – જીરું
 
બનાવવાની રીત - 
ગોળ અને જીરાનું પાણી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ લો.
તેમા 1 ચમચી ગોળ અને 1 ચમચી જીરું ઉમેરી તેને ઉકાળો.
તે બાદ આ પણીને ઠંડુ થવા દો.
સવારે ભૂખ્યા પેટે આ પાણીનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments