Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિયાળામાં થતા રોગોને દૂર કરે છે કોથમીર-તો કોથમીરનો સેવન કરવું.

Webdunia
મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (13:26 IST)
શિયાળામાં થતા રોગોને દૂર કરવામાં 'કોથમીર' સહાયક હોય છે. આ મૌસમમાં 'કોથમીર'ને કોઈ પણ રૂપમાં સેવન કરવું ભલે એ ચટણી કે સલાદના રૂપમાં, સેવન કરવું ઈચ્છો તો 'ચટણી' કે 'સલાદ'ના રૂપમાં, આ આરોગ્યને ફાયદા જ પહોંચાડે છે. આવો જાણીએ 'કોથમીર'ના સેવન કરવાથી થતા ફાયદા 

1. 'કોથમીર'માં ઘણી માત્રામાં વિટામિન એ અને સી હોય છે. આ શરીરમાં રોગ પ્રતિરોધી ક્ષમતાને મજબૂત કરવામાં મદદ કરે છે. 
 
2. શિયાળામાં ભૂખ વધારે લાગે છે, તો પેટ સંબંધી સમસ્યા થવાની શકયતા પણ બની રહે છે, જેમ કે ગૈસ, જાડા, એસિડીટી થવું વગેરે. આ સમસ્યાઓને દૂર કરવામાં 'કોથમીર' ના કોઈ પણ રૂપમાં સેવન મદદ કરશે. 
 
3. 'કોથમીર'નાકોઈ પણ રૂપમાં સેવન યૂરિન સંબંધી સમસ્યાથે દૂર કરવામાં સહાયક હોય છે. 
 
4. 'કોથમીર' ના નિયમિત સેવન શિયાળામાં થતારોગ જેમ કે વાયરલ શરદી-ખાંસીને દૂર રાખવામાં મદદ કરે છે. 
 
5. 'કોથમીર'માં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે કે સાંધાના દર્દીઓ માટે ફાયદાકારી હોય છે. 
 
6. 'કોથમીર'ના કોઈ પણ રૂપમાં સેવન ડાયબિટીજના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારી રહે છે. કારણકે આ લોહીમાં ઈંસુલિનની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 
 
7. જે લોકોને ચક્કર આવવાની શિકાયત રહે છે. તે આંવલાની સાથે કોથમીર ઉપયોગ કરવું જોઈએ. તેનાથી ખૂબ રાહત મળશે. 
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments