Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ રીતે રોજ સવારે પીવો ભીંડાનું પાણી, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી બીમારી થશે દૂર

Webdunia
મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (15:33 IST)
કુરકુરી ભીંડી કે પછી ભરમા ભિંડી.  આ શાક તો દરેકને ખૂબ ભાવતુ હોય છે. ભીંડાના ફાયદા એક શાકના રૂપમાં ખૂબ ગણાવાય છે. પણ હવે જાણો કે ભીંડાનુ પાણી તમારા આરોગ્ય માટે શુ કમાલ કરી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે ભીંડાની અંદર ભરપૂર ફાઈબર જોવા મળે છે. જેનાથી આપણુ પાચન તંત્ર ઠીક રહે છે. ભીંડાના પાણીનો એક અસરદાર ઉપાય બતાવી રહ્યા છે. જેમા તમને 2 ભીંડા લેવાના છે. પછી આ 2 ભીંડાને કાપીને આખી રાત પાણીમાં ડુબાડી મુકવાના છે. પછી સવારે ઉઠતા જ આ પાણીનુ સેવન કરો. આ રીતે આ ઉપાય રોજ કરવાનો છે. 
 
ઉલ્લેખનીય છે કે જે લોકો સતત ભીંડાનું પાણી પીવે છે તેમના શરીરમાં ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. જો તમને કે તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ છે તો તેણે જરૂર આ પાણી પીવાની સલાહ આપો.  
 
આ ઉપરાંત જો ઘર પરિવારમાં ગર્ભવતી મહિલા છે તો તેને માટે પણ ભીંડાનુ સેવન કરવુ ખૂબ જ લાભદાયક રહેશે.  એવુ કહેવાય છે કે ડોક્ટર પણ દરેક ગર્ભવતી મહિલાને પોતાના રોજના આહારમાં ભીંડા ખાવાની સલાહ આપે છે.   તમારી માહિતી માટે બતાવી દઈએ કે ભીંડાના શાકથે વધુ તેના પાણીમાં પોષણ તત્વ જોવા મળે છે. 
 
જે લોકો અસ્થમા જેવી બીમારીના રોગી છે એ લોકોએ ભીંડાના પાણીનું સતત સવારના સમયે સેવન કરવુ જોઈએ.  આ રેશેદાર શાક દ્વારા તમને અસ્થમાથી મુક્તિ મળી શકે છે. 
 
જો કોઈને હાર્ટ સંબંધિત સમસ્યા હોય તો એ વ્યક્તિએ ભીંડાનુ સેવન કરવુ ખૂબ જ લાભકારી છે. ભીંડા આપણા કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments