Webdunia - Bharat's app for daily news and videos

Install App

SBI પાંચ દિવસમાં શરૂ કરવાની છે આ સર્વિસ, ગ્રાહકોને મળશે મોટો ફાયદો

Webdunia
શુક્રવાર, 26 એપ્રિલ 2019 (17:51 IST)
દેશના સૌથી મોટા બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) ના ગ્રાહકોને 1 મે થી નવો ફાયદો મળશે.  એસબીઆઈએ સેવિંગ એકાઉંટ અને હોમ-ઓટો લોન પર લાગનારા વ્યાજની રીતને બદલી નાખ્યુ છે. એસબીઆઈ જમા બચત ખાતાની દર અને લોન પર લાગનારી વ્યાજ દર ભારતીય રિઝર્વ બેંક (RBI) ના રેપો રેટ સાથે લિંક કરશે. મતલબ આરબીઆઈના રેપો રેટ ઘટાવ્યાના તરત પછી બેંક પોતાનુ વ્યાજ દર ઓછુ કરશે.  બેંકના મુજબ આ દર 1 મે થી અમલમાં આવશે.  એસબીઆઈ આવુ કરનારી પ્રથમ બેંક છે જેને પોતાની ડિપોઝીટ (જમા દર) અને ઓછી અવધિના લોન પર વ્યાજ દર આરબીઆઈના રેપો રેટ સાથે જોડવાનુ એલાન કર્યુ. જો કે ડિપોઝીટ પર વ્યાજ દરનો ફાયદો તેને જ મળશે જેનુ બેલેંસ એક લાખ રૂપિયાથી વધુ છે. 
 
રિઝર્વ બેંકે મૌદ્રિક સમીક્ષાની બેઠકમાં રેપો રેટ 0.25 બેસિસ પોઈંટ ઘટાડીને 6.50 થી 6.25 ટકા કરી દીધો છે. એસબીઆઈએ ઓછા સમયના લોન, એક લાખ રૂપિયાથી વધુની ડિપોઝીટ, એક લાખ રૂપિયાથી વધુના બધા કૈશ ક્રેડિટ એકાઉંટ્સ અને ઓવરડ્રાફ્ટને રેપો દર સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. 
 
આરબીઆઈએ પોતાની પોલીસીમાં આ નિયમ બદલવાનો નિર્ણય કર્યો હતો. એસબીઆઈના આ પગલાથી આરબીઆઈ રેપો રેટમાં કરવમાં આવેલ કપાતનો ફાયદો ગ્રાહકોને ત્તરત નહોતા આપી રહ્યા જેના પર આરબીઆઈએ અનેકવાર નારાજગી બતાવી હતી.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments