Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ આવાગમન કરતી 18થી વધુ ફ્લાઇટ મોડી પડી, મુસાફરોને હાલાકી

Webdunia
શનિવાર, 18 ઑગસ્ટ 2018 (14:02 IST)
અમદાવાદમાં ભારે વરસાદને પગલે ફ્લાઇટના શેડયૂલ ઉપર પણ અસર પડી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવાગમન કરતી ૧૮થી વધારે ફ્લાઇટ  ૫ કલાક સુધી મોડી પડતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. ૧૫ મિનિટથી વધુની ફ્લાઇટ ગણવામાં આવે તો કુલ ૪૮ ફ્લાઇટના શેડયૂલ ખોરવાયા હતા. ફ્લાઇટ સૌથી વધારે મોડી પડી તેમાં અમદાવાદ-દોહાની કતાર એરવેઝનો સમાવેશ થાય છે.

દોહા-અમદાવાદની કતાર એરવેઝની ફ્લાઇટ પણ ૪ કલાક મોડી પડી હતી. આ ઉપરાંત  ખાસ કરીને સવારના ૧૦ થી ૧૧ સુધી ફ્લાઇટના શેડયૂલ ઉપર સૌથી વધુ અસર પડી હતી. અમદાવાદ એરપોર્ટના ડિરેક્ટર મનોજ ગંગલે જણાવ્યું હતું કે, 'ભારે વરસાદને લીધે  મુસાફરોને કોઇ અગવડનો સામનો કરવો પડે નહીં માટે  એરપોર્ટ આવતા અગાઉ શેડયૂલ ચકાસી લેવાની સલાહ આપવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ-હૈદરાબાદની ગો-એરની ફ્લાઇટ રદ કરાઇ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments