Webdunia - Bharat's app for daily news and videos

Install App

અયોધ્યાથી કોલંબો - નવેમ્બરથી ટ્રેન દ્વારા રામાયણ ટૂર કરાવશે IRCTC

Webdunia
મંગળવાર, 10 જુલાઈ 2018 (14:25 IST)
ભારતીય રેલ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી રામાયણ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ સ્થળો પરથી પસાર થનારી વિશેષ પર્યટક રેલ ચલાવવા જઈ રહી છે. આ ટ્રેનનુ નામ શ્રી રામાયણ એક્સપ્રેસ રહ્શે.  જે 14 નવેમ્બરથી દિલ્હીના સફદરજંગ સ્ટેશન પરથી જશે. આ ટ્રેન 16 દિવાની યાત્રા દરમિયાન તેનો પ્રથમ પડાવ અયોધ્યા, હનુમાન ગઢી, રામકોટ અને કનક ભવન મંદિર જશે.  અહીંથી રવાના થયા બાદ તે સ્પેશલ ટૂરિસ્ટ ટ્રેન નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, વારાણસી, પ્રયાગ, શ્રિંગવેરપુર, ચિત્રકુટ, નાસિક, હમ્પી અને રામેશ્વરમ અથવા તેના નજીકનાં સ્ટેશનો પર રોકાશે.
 
 આ ટ્રેનમાં 800 યાત્રીઓને જગ્યા મળશે. દેશની અંદર યાત્રા કરનારા પ્રવાસીઓએ 15,120 રૂપિયા ચુકવવા પડશે, પરંતુ જે યાત્રીઓ શ્રીલંકામાં પણ રામાયણથી જોડાયેલા સ્થળોનાં દર્શન કરવા ઇચ્છશે તેમણે ચેન્નાઇથી ફ્લાઇટ પકડવી પડશે. આ માટે IRCTC અલગથી ચાર્જ કરશે.
 
5 દિવસ અને 6 રાતવાળા શ્રીલંકાનાં આ ટૂર પેકેજમાં કેન્ડી, નવારા એલિયા, કોલંબો, નેગોંબો વગેરે સ્થળની યાત્રા કરાવવામાં આવશે. આ માટે પ્રત્યેક વ્યક્તિ 47,600 રૂપિયા ચુકવવા પડશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vladimir Putin: ઓફિસમાં બ્રેક દરમિયાન કરો સેક્સ, યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે પુતિનનુ ચોંકાવનારુ નિવેદન

પીએમ મોદીના જન્મદિવસ પર સીમા હૈદરે પણ કાપી કેક, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો

Atishi Marlena Net Worth: નથી ગાડી કે નથી બંગલો છતા છે કરોડપતિ દિલ્હીની સીએમ આતિશી, જાણો કેટલા શ્રીમંત છે

પીએમ નરેન્દ્ર મોદીના જનમદિવસના ભેંટની હરાજી થશે

Who is Atishi Marlena: કોણ છે આતિશી માર્લેના જેમણે અરવિંદ કેજરીવાલ પછી બનાવાયા દિલ્હીના મુખ્યમંત્રી, જાણો બધુ જ

આગળનો લેખ
Show comments