Webdunia - Bharat's app for daily news and videos

Install App

જૂના વાહનો પર HSRP નંબર પ્લેટ લગાવવાની અને પી.યુ.સીની મુદત ૩૦ ઓકટોબર સુધી લંબાવાઈ

Webdunia
શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (10:25 IST)
કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલી જોગવાઈ અનુસાર તમામ વાહનો પર હાઈ સીકયુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવી ફરજીયાત છે. રાજયમાં જૂના વાહનો પર આ નંબર પ્લેટ લગાવવા માટેની આખરી તારીખ ૧૬-૧૦-૨૦૧૯ જાહેર કરાઈ હતી, પરંતુ નાગરિકોના વધુ પડતા ઘસારાને ધ્યાને લઈ નાગરિકોની સગવડતાના હેતુસર ઉચ્ચ સ્તરીય બેઠકને અંતે રાજય સરકાર દ્વારા આ મુદત ૩૦ ઓક્ટોબર ૨૦૧૯ સુધી લંબાવાઈ છે. 
તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નવા મોટર વાહન કાયદા અનુસંધાને રાજ્યમાં પોલ્યુશન અંડર કંટ્રોલ પી.યુ.સી સેન્ટરોની સંખ્યામાં વધારો કરવા માટે તાજેતરમાં નવા ૧૧૦૦ જેટલા પી.યુ.સી સેન્ટર કરવા નક્કી કરવામાં આવ્યું છે. નાગરિકોની સરળતા માટે પી.યુ.સી સેન્ટરના પરવાના મેળવવા માટેની મુદતની અંતિમ તારીખ પણ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાયકાત ધરાવતા અરજદારો એ આ પીયુસી સેન્ટરના લાયસન્સ મેળવવા માટે આરટીઓ/ એઆરટીઓ કચેરી ખાતે તા.૩૦ ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં અરજી કરવાની રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments