Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેના વિજયા અને બેંક ઓફ બરોડાનો વિલય થશે. દેશની ત્રીજી મોટી બેંક બનશે

Webdunia
મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (12:00 IST)
કેન્દ્ર સરકારે ત્રણ  બેંક દેના બેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરોડાના વિલયનો નિર્ણય કર્યો છે.  મર્જ થયા પછી આ દેશની ત્રીજી સૌથી મોટી બેંક બનશે. 
 
નાણાકીય મંત્રી અરુણ જેટલીએ કહ્યુ, "સરકારે બજેટમાં જાહેરાત કરી હતી કે બેંકોના એકીકરણ અમારા એજંડામાં છે. આ દિશામાં પ્રથમ પગલુ જાહેર કરવામાં આવ્યુ. તેનાથી કોઈ પણ બેંક કર્મચારીની સેવાઓ પર પ્રતિકૂળ અસર નહી પડે. બધા માટે સેવા પરિસ્થિતિયો સારી રહેશે. 
 
સુધારાથી મજબૂત થશે બેંક પ્રણાલી 
 
રાજીવ કુમારે જણાવ્યુ કે બેંકોની પરિસંપત્તિયોની ગુણવત્તા કાયમ રાખવાનુ દબાણ વધી રહ્યુ છે. તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનો ઈરાદો અગાઉની ભૂલોને ફરીથી ન કરતા બેંકોના મજબૂત કરવાનો છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments