Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bajaj ગુડબાય 2018 ઑફર: ફ્રી 5 વર્ષનો ડેમેજ ઈંશ્યોરેંશ અને 5 સર્વિસ સાથે 4200 સુધીનો ફાયદો

Webdunia
બુધવાર, 19 ડિસેમ્બર 2018 (13:41 IST)
આ ઑફર 31 ડિસેમ્બર 2018 સુધી વેલિડ છે. 
 
Bajaj offer goodbye 2018 offer with 555 benefits 1 વર્ષનો ફ્રી ઓન ડેમેજ ઈંશ્યોરેંસ Pulsar, Avenger, V અને Discover પર છે. 
 
2018 પૂરા થવાના છે. તેથી બજાજ ઑટો Bajaj Auto તેમના ગ્રાહકો માટે ગુડબૉય 2018 ઓફર નિકાળ્યું છે. ઑફરથી Bajaj બાઈક્સની ખરીદે પર 5 વર્ષના ફ્રી ઑન ડેમેજ ઈંશ્યોરેંસ, 5 ફ્રી સર્વિસેસ અને 5 વર્ષની ગારંટી આપી રહ્યા છે.  તેને 5-5-5 નામ આપ્યું છે. ઑફરમાં ગ્રાહક Bajaj બાઈક્સની ખરીદી પર 4200 રૂપિયા સુદ્જીની બચત કરી શકશો. આ ઑફર કેટલાક રાજ્યોમાં જ છે. અને 31 ડિસેમબર 2018 સુધી વેલિડ છે. 
 
ઑફરની ડિટેલ 
બજાજના   5-5-5 ઑફર બજાજની કેટલીક બાઈક્સ પર 5 વર્ષની ફ્રી સર્વિસેસ, 5 વર્ષના ફ્રી ઑન ડેમેજ ઈંશ્યોરેંસ, 5 વર્ષની ગારંટી આપી રહ્યા છે. ફ્રી ઑન ઈંશ્યોરેંસ અને કંપલ્સરી એક્સિડેંટલ કવર શામેલ નથી. 5 વર્ષ ફ્રી ઑન ઈંશ્યોરેંસ CT100, Platina, અને Dominar  પર છે. તેમજ 1 વર્ષના ફ્રી ઑન ડેમેજ ઈંશ્યોરેંસ Pulsar, Avenger, V અને Discover પર છે. 
 
3 ફ્રી સર્વિસ ખરીદીના પહેલા વર્ષ અને 3 વધારે ફ્રી સર્વિસ ખરીદીના બીજા વર્ષ પર મળશે. પણ આ બધા Bajaj બાઈક્સ પર મળશે. 5 વર્ષની ગારંટી પણ બધા bajaj બાઈક્સ પર છે. 
 
બચત 
ઑફરમાં Bajaj platina પર 4200 રૂપિયા, Pulsar પર 3900 રૂપિયા અને CT100 મોટરસાઈલિક પર 37 00 રૂપિયા સુધીની બચત કરાશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments