Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોમમેડ બ્લીચ માત્ર 5માં વગર કોઈ એલર્જીના Dull Skin પર આવશે ચમક

Webdunia
સોમવાર, 26 જુલાઈ 2021 (14:59 IST)
ઉનાડામાં ત્વચા પર ટેનિંગ થવી સામાન્ય વાત છે પણ સમયે રહેતા રિમૂવ ન કરાય તો સ્કિન કાળી જોવાવા લાગે છે. પણ છોકરીઓ ટેનિંગ રિમૂવ કરવા માટે હોમમેડ બ્લીચ લગાવે છે પણ તેમા કેમિકલ્સ થતા એલર્જીની સાથે ઘણી સમસ્યાઓનો કારણ બની શકે છે. તેથી તમે હોમમેડ બ્લીચ લગાવીને આ ટેંશનથી છુટકારો મેળવી શકો છો. ઘર પર બની બ્લીચનો સૌથી મોટુ ફાયદો આ છે કે કેમિક્લસ ફ્રી હોવાના કારણે તેનાથી સ્કિન પર એલર્જી નહી હોય 
 
ચાલો તમને જણાવીએ છે હોમમેડ બ્લીચ લગાવવાના ફાયદા બનાવવા અને ઉપયોગ કરવાની રીત 
 
તેના માટે તમને જોઈએ 
હળદર પાઉડર- 1/4 ચમચી 
ગુલાબજળ- 1 ચમચી 
લીંબૂનો રસ- 1/2 ચમચી 
ચંદન પાઉડર- 1/4 ચમચી 
 
બનાવવાની રીત 
સૌથી પહેલા એક બાઉલમાં બધી સામગ્રીને નાખી સારી રીતે ફેંટી લો. ધ્યાન રાખો કે તેમાં કોઈ ગઠલા ન બનવું. પછી તેને ઓછામાં ઓછા 10 મિનિટ માટે સાઈડ પર મૂકો. તમે તેને ફ્રીઝમાં 2 દિવસ સુધી સ્ટોર 
 
કરીને પણ રાખી શકો છો. 
 
કેવી રીતે ઉપય ઓગ કરવું 
1. સૌથી પહેલા ફેસવોશ, ગુલાબજળ કે ક્લીંજિંગ પાઉડરથી ચેહરાને સારી રીતે સાફ કરવું. 
2. હવે બ્લીચને આખા ચેહરા, ગરદન પર સારી રીતે અપ્લાઈ કરવું. ધ્યાન રાખો કે અંડર આઈ એરિયામાં બ્લીચ અપ્લાઈ ન કરવું. 
3. તેને ઓછામાં ઓછા 10-15 મિનિટ માટે મૂકી દો.
4.  ત્યારબાદ લીંબૂના છાલટથી ચેહરાની 2-3 મિનિટ સુધી હળવા હાથથી સર્કુલેશન મોશનથી મસાજ કરવું. હવે તાજા પાણીથી ચેહરા ધોઈ લો.
5. ગુલાબજળ અને એલોવેરા જેલને મિક્સ કરી ચેહરા પર 2 મિનિટ સુધી મસાજ કરવી અને મૂકી દો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments