Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્કિન ટોન મુજબ ચહેરા પર આ રીતે લગાવવી હળદર, 2-3 ઉપયોગમાં ગ્લો જોવાશે

Webdunia
સોમવાર, 24 મે 2021 (18:06 IST)
કહીએ છે કે કોઈ પણ વસ્તુનો અધૂરો જ્ઞાન તમારા માટે સમસ્યા ઉભી કરી શકે છે ખાસ કરીને ખાવા-પીવા અને બ્યુટી કેયર પ્રોડ્ક્ટને આખી જાણકારી પછી જ ઉપયોગ કરવો જોઈએ. આજે અમે તમને કાચી 
હળદરના એવા બ્યુટી ટીપ્સ જણાવીશ જેનો ઉપયોગથી  તમે તમારા ચહેરા પર નિખાર લાવી શકો છો. આ ઉપાયને ઉપયોગ કરવાથી પહેલા તમારી સ્કિન ટોન વિશે પણ જરૂર જાણી લેવા જોઈએ. 
 
ઑયલી સ્કિન માટે 
તમરી સ્કિન જો ઑયલી છે તો તમને કાચી હળદરનો એક ટુકડો લઈને તેને છીણી લો. ઝીણી છીણેલી હળદરને બે ચમચી ચણાના લોટમાં ગુલાબજળની સાથે મિક્સ કરી લો.   હવે તૈયાર પેસ્ટને 20 મિનુટ સુધી 
ચહેરા પર લગાવો. જ્યાર આ પેક હળવુ સૂકી જાય તો હળવા હાથથી રગડતા આ પેકને છુડાવી લો. તાજા પાણીથી ચહેરો ધોઈ લો અને તમારી રેગ્યુલર ક્રીમ કે મૉશ્ચરાઈજર અપ્લાઈ કરી લો. અઠવાડિયામાં 3 
વાર આ પેક ચહેરા પર લગાવો. વધારે વાર પણ લગાવી શકો છો પણ ઓછામાં ઓછા 3 વાર જરૂર આવુ કરવું. તમને ઑઈલી સ્કિનથી છુટકારો મળશે અને તમારી સ્કિનથી ખીલ- ફોલ્લીની સમસ્યા અને જૂના ડાઘ 
પણ દૂર થઈ જશે. 
 
ડ્રાઈ સ્કિન માટે 
ધુળેલી કાચી હળદરને નાના ઝીણું છીણી લો. જ્યારે આ આશરે એક ચમચી થઈ જાય તો હળદરને એક વાટકીમાં રાખી લો અને તેમાં ઉપરથી એક ચમચી મલાઈ નાખી દો. હવે હળદર અને મલાઈને સારે રીતે 
મિક્સ કરો અને પછી આંગળીથી ચહેરા અને ગરદન પર લગાડો. 20 મિનિટ પછી આંગળીઓને સર્કુલર મોશન એટલે કે ઘડિયાલના સૂઈજી જેમ ફેરવતા ચહેરા અને ગરદનની મસાજ કરવી. તેમાથી તમારી 
સ્કિનની ડેડ સેલ્સ નિકળવાની સાથે પોર્સથી ત્વચાને પૂરતો પોષણ આપવામાં મદદ મળશે. તમે આશરે 10 મિનિટ સ્કિનની આ રીતે  મસાજ કરવી અને હૂંફાણા પાણીથી ચહેરો ધોઈ લો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments