Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેહરા પર ભૂલીને પણ ન કરવું આ 7 વસ્તુઓનો ઉપયોગ, થશે નુકશાન

Webdunia
બુધવાર, 16 ઑગસ્ટ 2017 (14:27 IST)
ચેહરાની સુંદરતા વધારવા માટે મહિલાઓ શું નથી કરતી. મોંઘા બ્યૂટી પ્રાડક્ટસ સિવાય એ ઘરેલૂ ઉપાય પણ અજમાવે છે અને ઘણી વાર ચેહરા પર કઈક એવી વસ્તુઓ પણ લગાવે છે જેનાથી ફાયદો થવાની જગ્યા નુકશાન પહોંંચી શકે છે. તેથી બધી મહિલાઓને જરૂર ખબર હોવી જોઈ કે કઈ વસ્તુઓના ઉપયોગથી સ્કિનને 
નુકશાન થઈ શકે છે.
1. સિરકા- કેટલીક મહિલાઓના ડાઘ-ધબ્બાને હટાવા માટે સિરકાનો ઉપયોગ કરે છે પણ સિરકામાં પાણી મિક્સ કર્યા વગર જો ચેહરાઅ પર લગાવાય તો તેનાથી સ્કિન પર ખંજવાળ અને રેશેજ જેવી સમસ્યા થઈ શકે છે. 

ચેહરા પર નહી જોવા મળે એકપણ દાગ...અપનાવી જુઓ દાદીમાંના આ નુસ્ખા

2. બીયર 
બીયરને ચેહરા પર લગાવાથી તેમાં રહેલ એસિડ સ્કિનને ડ્રાઈ બનાવી નાખે છે અને ત્વચામાં બળતરા પણ થવા લાગે છે. 

આ 1 ઉપાય ક્યારે નહી ખરશે વાળ

3. બેકિંગ સોડા 
આમ તો બેકિંગ સોડાથી સ્કિનને ઘણા ફાયદા હોય છે પણ જો તમે તેને પાણીમાં મિક્સ કરી લગાવશો તો સ્કિન પર ખીલ-ફોડીઓની સમસ્યા થઈ શકે છે. 

પાર્લર નહી, ઘરે બનેલી વેક્સથી વાળને કરો Remove

4. ફુદીના 
કેટલીક મહિલાઓ દુદીનાના પાનને વાટીને તેને માસ્કની રીતે ચેહરા પર ઉપયોગ કરે છે. પણ તેનાથી સ્કિન પર લાલ અને ખીલ થઈ જાય છે. 
5. ટૂથપેસ્ટ
ચેહરા પર ટૂથપેસ્ટ લગાવાથી ત્વચા પર સૂકાશ આવી જાય છે અને સમયથી પહેલા કરચલીઓ જોવા મળે છે. 

માત્ર એક રાતમાં કોણીની કાળાશ દૂર કરો

6. બૉડી લોશન 
બૉડી લોશનનું ઉપયોગ હાથ-પગનો સૂકાપન દૂર કરવા માટે કરાય છે પણ જો તેને ચેહરા પર લગાવાય તો રંગ કાળું થઈ જાય છે. 
7. વેસલીન 
ત્વચાના સૂકાપન દૂર કરવા માટે મહિલાઓ ચેહરા પર વેસલીન લગાવે છે. પણ તેનાથી ધૂળના કણ ત્વચાથી ચોંટી જાય છે જેના કારણે રોમછિદ્ર બંદ થઈ જાય છે. 
webdunia gujaratiના વીડિયો જોવા માટે કિલ્ક કરો.. અને Subscribe  કરો નવી ન્યૂજ અને video માટે 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments