Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતની ચુંટણીમાં રાજકીય ઉમેદવારો સામે દાખલ થયા છે ગંભીર અને ફોજદારી ગુનાઓ - એડીઆરનો રીપોર્ટ

Webdunia
ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (16:10 IST)
રાજકારણ એ સામાન્ય નાગરિકનું કામ નથી, એ વાત હવે એક સર્વે થી સ્પષ્ટ થાય છે. દેશમાં તમામ પક્ષો અને તેમના ઉમેદવારોની ચોકવાનારી બાબતો અને તથ્યોને બાહર પાડનારી સંસ્થા ADR ( એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ) દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચુંટણી માટેના ઉમેદવારો દ્વારા ભરાયેલા એફિડેવિટનું અવલોકન કરવામાં આવ્યું છે. જે સર્વેમાં ઉમેદવારો પર દાખલ થયેલા ફોજદારી ગુના અંગે ચોક્વનારા તથ્યો સામે આવ્યા છે.
 બીજા તબક્કાની 93 વિધાનસભા મત વિસ્તાર એડીઆર રીપોર્ટ પ્રમાણે :
    12 બેઠકો પરના ઉમેદવારો પર 3 કે તેથી વધુ ફોજદારી ગુનાઓ દાખલ
    822 માંથી 101 (12 %) સામે ક્રિમિનલ કેસ.
    64 એટલે 8 % ઉમેદવારો સામે ગંભીર ગુના ( ખૂન, અપહરણ, મહિલાઓ પર અત્યાચાર ) દાખલ થયા છે.
    ઝાલોદથી કોંગ્રેસના બાબુ કટારા અને નિકોલથી કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સામે ખુન સંબંધિત ગુનાઓ દાખલ થયા છે.
    હત્યાના પ્રયાસમાં કોંગ્રેસના 3, બીજેપીના 1 અને 3 અપક્ષ ઉમેદવારો સામેલ છે.
    3 ઉમેદવારો સામે અપહરણના કેસો ચાલી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ફોજદારી કેસ ધરાવનારા ઉમેદવારોની યાદી : 
     બીજેપીના 86 પૈકી 22,
    કોંગ્રેસના 88 પૈકી 25
    બીએસપીના 74 માંથી 6
    એનસીપીના 27 માંથી 4
    અપક્ષમાંથી 44 પૈકી 23
વિવિધ પક્ષોના ઉમેદવારો સામે દાખલ થયેલા ગંભીર ગુનાઓ :
    બીજેપીના 86 માંથી 13
    કોંગ્રેસના 88 માંથી 18,
    બીએસપીના 74 માંથી 2
     એનસીપીના 27 માંથી 3
    અપક્ષમાં 344 માંથી 14

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments