Webdunia - Bharat's app for daily news and videos

Install App

NRIની એક ટીમ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા આવી પહોંચી

Webdunia
સોમવાર, 11 ડિસેમ્બર 2017 (16:11 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરવા માટે  લગભગ 60 જેટલા NRIનું સમુહ  રાજ્યમાં આવી પહોંચ્યું છે તેઓ  લોકોને નરેન્દ્ર મોદીનો સપોર્ટ કરવાની અપીલ કરી રહ્યા છે.આ પ્રવાસીઓએ જણાવ્યું કે, તે પોતાના ખર્ચા પર ગુજરાત આવ્યા છે.  આ લોકોમાં ડોક્ટર અને ફાર્માસિસ્ટથી લઈને બિઝનેસમેન શામેલ છે.  મોદીએ વિદેશમાં રહેતા ભારતીયોને એક ઓળખ આપી છે.

તેમણે હિન્દુત્વથી લઈને યોગ સુધી, અને પોતાની રહેણી-કરણીથી જે રીતે ભારતની સંસ્કૃતિને દુનિયાભરમાં રજુ કરી છે, તેનાથી અમને લોકો માનથી જુએ છે. તેઓનું કહેવું છે કે અમે  લોકોને અપીલ કરીશું કે તેઓ નરેન્દ્ર મોદીને સપોર્ટ કરે. જ્યારે અમે મોટા થઈ રહ્યા હતા ત્યારે ગુજરાતમાં ઘણી મુશ્કેલીઓ હતી. નરેન્દ્ર ભાઈએ ગુજરાતને કાસ્ટ પોલિટિક્સ અને પછાતપણાથી બહાર નીકાળ્યું છે. એક સમાજ તરીકે અમે ઘણી મહેન કરીને આગળ આવ્યા છીએ. અનામતની માંગ કરીને તે મહેનતને વ્યર્થ ન કરવી જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments