Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Students Day: આજે ડૉ એપીજે અબ્દુલ કલામની જયંતી, વાંચો તેમના પ્રેરણાદાયક વિચાર

Webdunia
ગુરુવાર, 15 ઑક્ટોબર 2020 (13:19 IST)
દર વર્ષે 15 ઓક્ટોબરના રોજ વર્લ્ડ સ્ટુડેંટ્સ ડે ઉજવાય છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલમેનના નામથી લોકપ્રિય ડૉ એપીજે અબ્દુલ કલામની જયંતી છે.  સંયુક્ત રાષ્ટ્રએ 2010 માં 15 ઓક્ટોબરને વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે જાહેર કર્યો. કલામ માત્ર રાજકારણી, એરોસ્પેસ વૈજ્ઞાનિક જ નહીં, પણ એક શિક્ષક પણ હતા. તે ઈચ્છતા હતા વિશ્વ તેમને શિક્ષક તરીકે યાદ કરે. પૂર્વ રાષ્ટ્રપતિ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931 ના રોજ રામેશ્વરમમાં થયો હતો
 
તેમણે પોતાનો અભ્યાસ સેન્ટ જોસેફ કોલેજ, તિરુચિરાપલ્લીથી અભ્યાસ કર્યો હતો.એપીજે અબ્દુલ કલામને 1997 માં ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું 27 જુલાઈ, 2015 ના રોજ શિલોંગમાં નિધન થયું હતું, તે આઈઆઈએમ શિલોંગ ખાતે પ્રવચન આપવા ગયા હતા,  તે દરમિયાન તેમનું હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું.
 
World Students' Day 2020 theme
 
આ વખતે વર્લ્ડ સ્ટુડેંટ્સ ડે ની થીમ છે 'લોકો માટે અને આ પ્લાનેટ માટે, સમુદ્ધિ માટે અને શાંતિ માટે સીખો 
 
- તમારા મિશનમાં સફળ થવા માટે, તમારે તમારા લક્ષ્યમાં અડગ રહેવું પડશે - અબ્દુલ કલામ 
- જો તમારે સૂર્યની જેમ ચમકવું હોય, તો પહેલા તમારે સૂર્યની જેમ તપવુ પડશે - અબ્દુલ કલામ 
- આત્મવિશ્વાસ અને સખત મહેનત નિષ્ફળતા નામનીને મારવાની શ્રેષ્ઠ દવા છે.  - અબ્દુલ કલામ 
- રાહ જોનારાઓને એટલુ જ મળે છે જેટલુ મહેનત કરનારા છોડી દે છે -અબ્દુલ કલામ
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments