Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

General Knowledge- ઈંડિયા ગેટ અને ગેટ વે ઓફ ઈંડિયામાં શુ અંતર છે ?

What is the distance between India Gate and Gateway of India
, બુધવાર, 22 માર્ચ 2023 (13:21 IST)
India gate- સૌથી મેન વાત તો એ કે ઈંડિયા ગેટ દિલ્લીમાં આવેલુ છે અને ગેટવે ઓફ ઈંડિયા મુંબઈમાં. હવે બંનેમાં ફરક છે. ઈંડિયા ગેટ દિલ્લીના રાજપથ પર આવેલુ છે. તેની ઊંચાઈ 42 મીટર છે. આ પ્રથમ વિશ્વયુધ્ધ અને અફગાન યુધ્ધમાં શહીદ થનારા ભારતીય જવાનોની યાદમાં 1931માં તૈયાર કરવામાં આવ્યુ હતુ. આની પર એ જવનાનોના નામ ઉકેરવામાં આવ્યા છે. આના વાસ્તુશિલ્પી હતા એડવિન લ્યૂટિયંસ.
What is the distance between India Gate and Gateway of India
બીજી બાજુ ગેટવે ઓફ ઈંડિયા Gateway of India  મુંબઈમાં સમુદ્ર કિનારે આવેલુ છે. આ 26 મીટર ઊંચુ દ્વાર છે. જેને બ્રિટનના રાજા જોર્જ પંચમ અને રાની મેરીની ભારત યાત્રાની યાદમાં બનાવવામાં આવ્યુ હતુ. આને બનાવનારા હતા જોર્જ વિટેટા. આ 1924માં બનીને તૈયાર થયુ હતુ અને આઝાદી પછી અંતિમ બ્રિટિશ સેના આ જ દરવાજે થઈને ગઈ હતી. સમુદ્રના રસ્તેથી મુંબઈ આવનારા સૌ પહેલા આ જ દરવાજે પહોંચતા હતા. 

(Edited By -Monica Sahu)

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શરીરમાંથી એકસ્ટ્રા પ્યૂરિનને શોષી લેશે આ 2 વસ્તુઓ, યૂરિક એસિડના દર્દીઓ માટે ખૂબ જ લાભકારી