Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રીગણેશ પૂજનમાં આ 8 વાતોના રાખો ખાસ ધ્યાન

Ganesh Chaturthi 2016
, ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (15:03 IST)
ભગવાન શ્રીગણેશની પૂજા કરતા સમયે કેટલીક ખાસ વાતોને હમેશા ધ્યાન રાખવું જોઈએ. શ્રીગણેશના શુભ આશીર્વાદ અમે બધાને જોઈએ.. આવો જાણી ઘરમાં બેસાડતા શ્રી ગણેશના પૂજનમાં રાખો કહી ખાસ વાતોનો ધ્યાન કે ગજાનન સુખ, સમૃદ્ધિ, યશ  ,કીર્તિ, વૈભવ , સફળતા અને પરાક્રમના આશીષની વરસાદ કરી દે.
* શ્રીગણેશને દૂર્વા જરૂર ચઢાવો. 
 
* તુલસી દળ શ્રી ગણેશને ન ચઢાવું. 
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
Ganesh Chaturthi 2016
* જનેઉ ન પહેરતા માત્ર પુરાણ મંત્રથી શ્રીગણેશ પૂજન કરો. 
 
* સવારના સમયે શ્રીગણેશ પૂજા માટે શ્રેષ્ઠ છે  , પણ સવારે , બપોરે અને સાંજે ત્રણે સમયે જ ગણેશનો પૂજન કરો. 
 
* યજ્ઞોપવીત એટલે કે જનેઉ પહેરતા વેદ અને પુરાણ બન્ને મંત્રથી પૂજા કરી શકો છો. 
 
Ganesh Chaturthi 2016
* તુલસીને મૂકી બધા રીતના ફૂલ શ્રીગણેશને અર્પિત કરી શકાય છે. 
 
* સિંદૂર ઘીનો દીપક અને મોદક પણ પૂજામાં અર્પિત કરો. 
 
* ત્રણે સમયે પૂજા કરવું શકય ન હોય તો સવારે પૂરા વિધિ-વિધાનથી શ્રીગણેશની પૂજા કરી લો. ત્યાં બપોરે અને સાંજે માત્ર ફૂલ અર્પિત કરી પૂજા કરી શકો છો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

VIDEO - કેવડાત્રીજ વ્રત વિધિ અને કથા વીડિયો