Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થી પર બાપ્પાની આ રંગની મૂર્તિની કરવી સ્થાપના, દરેક ઈચ્છ થશે પૂરી

Webdunia
બુધવાર, 30 ઑગસ્ટ 2023 (17:42 IST)
Ganesh Murti Vastu Rule: દેશભરમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાય છે. આ વર્ષે  19 સપ્ટેમ્બર એટલે કે મંગળવારે  ગણપતિ આપણા  ઘરમાં પધારશે. આ દિવસે ગણપતિજી પૂરા વિધિ-વિધાનની સાથે તેમની પૂજા કરાશે. ગણપતિની ઘરમાં સ્થાપના કરવાથી પહેલા કેટલીક વાતોનો ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. વાસ્તુ શાસ્રમાં ગણેશ સ્થાપના અને પૂજાના કેટલાક નિયમ જણાવ્યા છે. આ નિયમોના પાલન કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જશે. 
 
વાસ્તુમાં જણાવ્યા છે ગણેશ સ્થાપનાના નિયમ 
શાસ્ત્રો મુજુઅબ ઘરમાં ગણેશ સ્થાપનાને લઈને ઘણા નિયમ જણાવ્યા છે. તેમાં તેની મૂર્તિના સ્વરૂપથી લઈને તેની ડિઝાઈન, રંગ, સૂંઢનો  આકાર અને દિશાના વિશે જણાવ્યુ છે. ગણેશ પૂજામાં આ વાતોનો ધ્યાન રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિના અને ધન-વૈભવની કમી થતી નથી. 
 
ધન પ્રાપ્તિ માટે ગુલાબી રંગના ગણેશજીની પૂજા કરવી 
ઉલ્લેખનીય છે કે ગણેશ ભગવાન પ્રથમ પૂજ્ય ગણાય છે. કોઈ પણ પૂજા પાઠમાં સૌથી પહેલા તેમની આરાધના થાય છે. તે સિવાય ધન પ્રાપ્તિ માટે પણ ગણેશજીની પૂજા કરાય છે. તેથી આર્થિક વૈભવની પ્રાપ્તિ માટે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાય છે. તેના માટે તમે ઘરમાં ગુલાબી રંગના ગણેશજી લાવી શકો છો. 
 
સફેદ ગણેશજી હોય છે ખૂબ પવિત્ર 
જો તમે ઘરમાં સુખ- સમૃદ્ધિ અને શાંતિ ઈચ્છો છો તો તમારે ઘરમાં સફેદ રંગના ગણેશજીની સ્થાપના કરવી જોઈએ. વાસ્તુ મુજબ, સફેદ રંગના ગણપતિ ખૂબ પવિત્ર ગણાય છે. તેથી ઘરમાં સફેદ રંગના ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવાથી શાંતિ બની રહે છે. 
 
સંકટ હર્તા ગણપતિ 
તે સિવાય ગણેશજીની પૂજા કરવાથી જૂના અટકેલા કામ પણ પૂર્ણ થઈ જાય છે. જો તમારુ  કોઈ કામ અટકી ગયુ  છે કે કોઈ બીજી પરેશાની છે તો ઘરમાં સિંદૂરી રંગના ગણેશની સ્થાપના કરવી જોઈએ. ઘરમાં સિંદૂરી રંગના ગણેશજીની દરરોજ પૂજા કરવાથી તમારા ઘણા બધા સંકટ દૂર થઈ જશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments