Webdunia - Bharat's app for daily news and videos

Install App

Navratri Recipe- નવરાત્રિ માં શૈલપુત્રીને લગાવો આ મિઠાઈનો ભોગ, રેસીપી

Webdunia
ગુરુવાર, 12 ઑક્ટોબર 2023 (14:06 IST)
સામગ્રી- 
1 વાટકી જાડું ચણાનું લોટ 
અડધી વાટકી ઘી 
4 મોટા ચમચી દૂધ 
વાટેલી ઈલાયચી 
 
શણગારવા માટે છીણેલું નારિયેળ 
ખાંડ જરૂર મુજબ 
કતરી પિસ્તા અને બદામ 
10-15 કેસરના લચ્છા 
ચાંદીનો વર્ક 
 
વિધિ-
- સૌથી પહેલા ઘીને ગરમ કરી લો. પછી ચણાનું લોટમાં ગરમ ઘી મિક્સ કરી દૂધથી બેસન મસલવું. 
- બેસનને મોટી ચાલણીથી ગાળી લો. ત્યારબાદ કડાહીમાં ઘી નાખે સોનેરી થાય ત્યાં સુધી શેકવું. 
- તેમાંથી જ્યારે શૌંધી સુગંધ આવવા લાગે તો તેને તાપથી નીચે ઉતારી લો. 
- ખાંડ  ડૂબી જાય તેટલું પાણી નાખી 2 તારની ચાશની તૈયાર કરો. 
- ત્યારબાદ કેસર ઘોલીને નાખવું. પછી તેમાં શેકેલું  મિશ્રણ નાખી સારી રીતે ઘોલવું. 
- ચિકણીઈ લાગેલી કોર વાળી થાળમાં જામવા માટે  નાખવુ. 
-ઉપરથી વાટેલી ઈલાયચી, કાપેલા સૂકા મેવા નારિયેળ નાખવું. 
- ઠંડા થયા પછી ચાકૂથી બરફીના આકારમાં કાપી લો

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

આગળનો લેખ
Show comments