Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાળી ચૌદસ 2018 - આ શુભ મુહૂર્તમાં કરો દીપદાન.. દરિદ્રતા દૂર થશે

Webdunia
સોમવાર, 5 નવેમ્બર 2018 (20:23 IST)
દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને સતત પાંચ દિવસ સુધી તેની ધૂમ રહે છે. ધનતેરસના બીજા દિવસે નાની દિવાળી ઉજવાય છે. આ દિવસને નરક ચતુર્દશી કે યમ દિવાળી પણ કહેવાય છે. યમ દિવાળી જ આખા વર્ષમાં એક એવો દિવસ છે જ્યારે યમરાજને દિવો બતાવવામાં આવે છે. 
 
નરક ચતુર્દશીના રૂપમાં પણ આ દિવસ ઉજવાય છે. એવી માન્યતા છે કે આ દિવસે તેલ લગાવીને ચિચડીના પાન પાણીમાં નાખીને સ્નાન કરવાથી નરકથી મુક્તિ મળે છે. આ ઉપરાંત આ દિવસે દીવો પ્રગટાવવાથી યમ દેવતા ખુશ થાય છે અને અકાળ મોતથી મુક્તિ મળે છે. 
 
આ દિવસે ઘરની મહિલાઓ દરિદ્રતા જા લક્ષ્મી આવ.. કહીને ગંદગી ઘરની બહાર કાઢે છે. આ નાની દિવાળીએ દરિદ્રતાને ભગાવવા અને લક્ષ્મીને આવવાનો સમય મતલબ શુભ મુહૂર્ત સાંજે 5:20 થી 6:00 સુધી છે. આ શુભ મુહૂર્તમાં યમ દેવતાને દીપ દાન કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીનુ આગમન થાય છે. 
 
કાળી ચૌદસ પૂજા વિધિ 
 
આ દિવસે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા સ્નાન કરી સૂર્ય ભગવાનને અર્ધ્ય આપવુ જોઈએ 
આ દિવસે તલનુ તેલ લગાવ્યા પછી સ્નાન કરવુ શુભ માનવામાં આવે છે 
આ દિવસે શરીર પર ચંદન લેપ લગાવીને ન્હાવાથી ભગવાન કૃષ્ણની ઉપાસના કરવાનુ વિધાન છે. સાંજે ઘરના ઉંબરા પર દીપ પ્રગટાવો અને યમ દેવની પૂજા કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments