Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુવતીએ ચીટર બ્વાયફ્રેડથી બદલા લેવા માટે તેમના પિતાથી લગ્ન કરી લીધા

Webdunia
મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (15:59 IST)
ભારતમાં જ નહી પણ અજીબ ઘટનાના કેસ આખી દુનિયાથી આવતા જ રહે છે. એવુ જ એક કેસ સામે આવ્યુ છે બ્રિટેનથી જ્યાં એક મહિલાએ તેમના બ્વાયફ્રેડના પિતાથી જ લગ્ન કરી લીધા. આ બધુ ત્યારે થયુ જ્યારે મહિનાના બ્વાયફ્રેડના પિતા ખૂબ દુખી રહેતો હતો. તેના દુખનો કારણ આ હતુ કે તેમની પત્નીનો નિધન થઈ ગયો હત્પ્ તેથી મહિલાએ તેનાથી લગ્ન કરવાનો નિર્ણય લીધું. પણ આ બાબતમાં એક ખૂબજ રોચક ખુલાસો સામે આવ્યુ છે. 
 
હકીકતમાં આ ઘટના બ્રિટેનના ગ્લૂસ્ટરશાયરની છે. અહીં એક મહિલાએ સોશિયલ મીડિયા સ્પેસમાં તેમની આખી સ્ટોરી જણાવી. મહિલાએ જણાવ્યુ કે તેમના બ્વાયફ્રેડના પિતા ખૂબ દુખી રહેતા હતા. મહિલા જ્યારે પણ તેને જોતી તો તેના મનમાં તેમના પત્યે અજીબ પ્રકારનો આકર્ષણ થતુ હતું. મહિલાએ જણાવ્યુ કે એક દિવસ મે ફેસલો કર્યો અને તેમનાથી લગ્ન કરી લીધા. 
 
આ બધું એટલા માટે થયું કારણ કે મહિલાનો બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડની માતા સાથે ફરાર થઈ ગયો હતો, તેથી તે પણ ગુસ્સે થઈ હતી અને તેના પિતા  દુખી પણ હતો. એટલા માટે તેણે બદલો લેવા માટે આ કર્યું છે. આ બાબત હવે બહાર આવી છે કારણ કે મહિલાએ તાજેતરમાં તેના બોયફ્રેન્ડના પિતા સાથે લગ્ન કરી હતી.
 
જ્યારે આ કેસમાં મહિલાએ સોશિયલ મીડિયા પર લોકોને મૃત્યુની કહાની જણાવી હતી. તેણે કહ્યું કે મારા બોયફ્રેન્ડની માતાનું અવસાન થયું છે. હું નહી ઈચ્છતી કે તેમના પિતા દુખી થાય તેથી  તેમની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. આ સાથે મારા બોયફ્રેન્ડને ફરી એક માતા મળી છે. જોકે બાદમાં ખબર પડી કે મહિલાનો બોયફ્રેન્ડ તેની માતા સાથે બહગી ગયો હતો. 
 
અહેવાલોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કોરોના રોગચાળાને કારણે, મહિલાની માતા અને તેના પિતા લાંબા સમય સુધી ગ્લોસેસ્ટરશાયરમાં તેના બોયફ્રેન્ડ સાથે હતા.
 
 ઘરમાં રહેતો હતો. મહિલાને પહેલાથી જ તેની માતા અને બોયફ્રેન્ડ વચ્ચે અફેરની શંકા હતી અને બાદમાં તેની શંકા સાચી સાબિત થઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments