Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુવકની પત્ની મેળવવા માટે મહિલાએ તેના પતિ સાથે પણ સંબંધ બાંધ્યા, મામલો ન થાળે તો તેણે ઘડ્યું ઘૃણાસ્પદ કાવતરું

Webdunia
મંગળવાર, 28 ફેબ્રુઆરી 2023 (12:03 IST)
રાજધાની પટનાના દાણાપુરથી એક અજીબ ગરીબ મામલો સામે આવ્યુ છે. જ્યાં એક મહિલાના પતિ અને પત્ની બન્ને સાથે સંબંધ હતા. મામલા પવન રામની હત્યાનો છે. પોલીસે  થોડા દિવસ પહેલા મામલામાં મહિલા આરોપી સાથે પાંચ લોકોની ધરપકડ કરી હતી. શરૂઆતી તપાસમાં જણાવ્યુ કે પ્રેમી ગુસ્સે થવાના કારણે પ્રેમિકાએ તેની હત્યાની સોપારી આપી હતી. ત્યાં મામલામાં નવો ટ્વિસ્ટ આવ્યુ છે. આરોપી પ્રેમિકાના મૃતક  માનસની પત્ની સાથે સમલૈંગિક સંબંધો હતા. સિટી એસપી વેસ્ટ રાજેશ કુમારે રાનીની ધરપકડ કર્યા બાદ સમગ્ર મામલાનો ખુલાસો કર્યો હતો.
 
થોડા દિવસો પહેલા દાનાપુરના ટ્રક ડ્રાઈવર પવન રામની હત્યાનો મામલો સામે આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ગર્લફ્રેન્ડ રાનીના  પવન રામની  પત્ની સાથે સમલૈંગિક સંબંધો હતા. રાણી સાથે રહેવા માટે તેણે પવન રામને પણ પોતાની જાળમાં ફસાવી દીધો હતો. હકીકતમાં પવનને તેની પત્નીના આ સંબંધની ખબર પડી તો તેણે તેનો વિરોધ કર્યો. જ્યારે બીજી બાજુ રાની  નિશુની સાથે દરેક સ્થિતિમાં રહેવા માંગતી હતી. શરૂઆતમાં, તેણે  પવન સાથે પણ ઘનિષ્ઠ સંબંધ હતો, પરંતુ જ્યારે તેને તે પોતાના અને નિશુના માર્ગમાં  કાંટો લાગ્યો, ત્યારે તેણે તેની હત્યા કરી.

કહેવામાં આવી રહ્યું છે કે નિશુ અને રાનીની મુલાકાત એક વર્ષ પહેલા એક હોસ્પિટલમાં થઈ હતી. આ પછી બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા અને બંને પ્રેમમાં પડી ગયા. રાની હવે નિશુ સાથે રહેવા માંગતી હતી. રાની ઘણી વખત  નિશુના ઘરે રહેતી હતી, જેનો પવને વિરોધ કર્યો હતો. એક મહિના પહેલા પણ રાની પવનના ઘરે રોકાઈ હતી, જેના કારણે પવન અને તેની પત્ની નીશુ વચ્ચે ઘણો ઝઘડો થયો હતો અને રાનીને ખરાબ પણ કહ્યું હતું. તે દિવસે રાની પાછી આવી, પરંતુ તે પવન રામને તેના અને નિશુના પ્રેમ વચ્ચેનો અવરોધ સમજવા લાગી. આ પછી રાનીએ પવન રામની હત્યાનું કાવતરું ઘડ્યું અને તેના પરિવારના સભ્યો સાથે મળીને પવનને મારી નાખ્યો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ફિરોઝાબાદ બ્લાસ્ટમાં 5ના મોત, 11ની હાલત ગંભીર; ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત થયો હતો

રાહતના સમાચાર: પેટ્રોલ 10 રૂપિયા સસ્તું થઈ શકે છે, સરકારે જણાવ્યું કે ઈંધણ ક્યારે મળશે

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે જાણો ઈતિહાસ અને મહત્વ

Arvind Kejriwal Resignation updates- કોણ બનશે દિલ્હીના નવા સીએમ? કેજરીવાલનું આજે રાજીનામું, રેસમાં આ નામો

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટી ચાલી રહી હતી... કેક કાપતા પહેલા જ માતાનું હાર્ટ એટેકથી મોત થયું હતું

આગળનો લેખ
Show comments